Webdunia - Bharat's app for daily news and videos

Install App

Grilled Onions Benefits : શિયાળામાં સેકેલી ડુંગળી આંખ-કાન અને ગળા માટે છે રામબાણ ઉપાય

Webdunia
સોમવાર, 15 જાન્યુઆરી 2024 (13:37 IST)
Grilled Onions Benefits
Winter Diet Tips : હાલ દેશભરમાં શિયાળાનો સિતમ ચાલી રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાન 2.8 ડિગ્રી સેલ્સિયસથી નીચે જતુ રહ્યુ છે.  કાનપુર દેહાતમાં બે લોકોનુ ઠંડીથી મોત થઈ ગયુ. આવામાં બાળકો અને વડીલોને ઠંડીથી બચવાના વિશેષ ઉપાય કરવા જોઈએ.  શિયાળામાં તમે લોકોએન લસણ સેકીને ખાતા જોયા હશે. લસણની જેમ ડુંગળી પણ ઠંડીથી બચાવે છે. આ સાથે જ આ તમારા દાત અને મસૂઢાને પણ સ્વસ્થ રાખે છે.  બીજી બાજુ શિયાળામાં ડુંગળીનુ સેવન કરવાથી આ શરીરને ગરમ રાખવાની સાથે જ અનેક બીમારીઓથી પણ બચાવે છે. આવો જાણીએ ડુંગળી ખાવાથી શુ શુ ફાયદા થાય છે.  
 
1 ડુંગળી શરીરને ગરમ રાખે છે 
 
ઉલ્લેખનીય છે કે ડુંગળીની તાસીર ગરમ હોય છે. આવામાં તેનુ સેવન કરવાથી શરીર ગરમ બન્યુ રહે છે. જો તમને મોટેભાગે શરદી ખાંસી થાય છે તો તમે ડુંગળીનુ સેવન કરો. તેનુ સેવન કરવાથી તમને શરદી-તાવથી છુટકારો મળી શકે છે. 
  
2  રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે 
એંટી ઈફ્લેમેટરી, એંટીસેપ્ટિક અને એંટી બેક્ટેરિયલ ગુણ ડુંગળીની સૌથી મોટી તાકત છે. તેને કારણે તેને શ ઇયાળાની ઋતુમાં ખાવુ કોઈ ઔષધિથી કમ નથી. બીજી બાજુ બદલતી ઋતુમાં જો તમે ડુંગળીનુ સેવન કરો છો તો તમને તાવ, ખાંસી અને મોસમી બીમારીઓથી છુટકારો મળી શકે છે. 
 
3  દાંતોની દેખરેખ કરે છે ડુંગળી 
 
 કાચી ડુંગળીને ચાવવાથી મોઢાના સંક્રમણ અને મોઢાના રોગોનો ખતરો ઓછો થઈ જાય છે.  જો તમને દાંતોની કોઈ સમસ્યા છે તો તમે રોજ કાચી ડુંગળીનુ સેવન કરી શકો છો. 
 
4 . ડુંગળી સ્તન કેંસરથી બચાવ કરે છે 
 
 કાચી ડુંગળીનુ સેવન કરવાથી મહિલાઓમાં સ્તન કેંસરના સંકટને ઘટાડી શકાય છે. તેથી તમે રોજ કાચી ડુંગળીનુ સેવન કરી શકો છો. 
  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

આગળનો લેખ
Show comments