Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાણી પીવાની આ રીતથી 40 ની ઉમ્રમાં પણ 25ની જેમ દેખાશો

Webdunia
મંગળવાર, 11 જુલાઈ 2023 (16:30 IST)
Golden Rules Of Drinking Water: પાણી પીવાની પદ્ધતિ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.આનાથી તમારી ત્વચા ખીલે છે અને ઉંમર તમારા ચહેરા પર પ્રભુત્વ નથી રાખતી.તેથી જ્યારે પણ તમે પાણી પીઓ તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો.
 
પાણી પીવાના આ નિયમ જાણી લો 
પાણી પીવાના ગોલ્ડના રૂલ્સ - તમે એવી લોકોને જોયુ હશે જે ઓછી ઉમ્રમાં પણ વડીક જેવા દેખાયા છે. તમે જાણો આવુ કેમ કારણકે આ લોકો તેમની લાઈફસ્ટાઈલમાં કેટલીક ભૂલો કરે છે તેમાંથી એક છી પાણી પીવાની ખોટી રીત 
જમ્યા પછી તરત પાણી ન પીવું- જમ્યા પછી તરત પાણી ન પીવો જોઈએ. ભોજનના અડધા કલાકા પછી જ પાણી પીવું. 
 
ઊભા રહીને પાણી ન પીવું.
- જમ્યા પછી તરત પાણી ન પીવું. આ બિલકુલ યોગ્ય નથી. આ ટાળવું જોઈએ. આવું કરવું સ્વાસ્થ્ય માટે સારું નથી
 
એક સાથે ઘણું પાણી ન પીવો - એક સાથે ઘણુ પાણી ન પીવો જોઈએ, પાણીને ચુસકીમાં આરામથી પીવું જોઈએ. તે પેટના સ્વાસ્થ્ય માટે સારું છે.
 
ઠંડા પાણીથી બચો-ઠંડા પાણી પીવાથી બચવો જોઈએ. 
 
હૂંફાળું પાણી- સવારે ફ્રેશ થયા પછી એક ગ્લાસ નવશેકું પાણી પીધા પછી જ નાસ્તો કરવો જોઈએ. અથવા પહેલા ચા પીવી જોઈએ. તેનાથી શરીરમાં એકઠા થયેલા ટોક્સિન્સ બહાર આવે છે. 

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન જોવો જોઈએ ચંદ્ર ? જાણો કારણ અને ઉપાય

Ganesh Chaturthi 2024 - જાણો કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શુ છે તેનુ મહત્વ

Ganesh Chaturthi Wishes & Quotes 2024 - ગણેશ ચતુર્થી પર આ શાનદાર સંદેશા સાથે તમારા સંબધીઓ અને મિત્રોને આપો શુભકામનાઓ

Hartalika Teej Upay: કેવડાત્રીજના દિવસે જરૂર કરો આ ઉપાય, દાંપત્ય જીવન રહેશે ખુશહાલ, જીવનસાથીને પણ મળશે સફળતા

Kevda Trij vrat katha- કેવડા ત્રીજ પૂજા વિધિ અને કથા

આગળનો લેખ
Show comments