Webdunia - Bharat's app for daily news and videos

Install App

આદું, કાળી મરી અને મધને મિક્સ કરી લો ગળાના દરેક ઈંફેક્શનથી મળશે રાહત

ginger
Webdunia
સોમવાર, 29 નવેમ્બર 2021 (09:41 IST)
કેટલાક પ્રાકૃતિક ઔષધીઓ હોય છે જે ઘણા પ્રકારના રોગો અને ઈંફેકશનને સારું કરવામાં કારગર હોય છે. એવી ઘણી બધી વસ્તુઓ છે જે અમારા રસોડા ઘરમાં હોય છે અને પણ અમે તેનો ઉઓઅયોગ સારી રીતે 
કરે છે. 
 
એવી જ એક વસ્તુ છે મધ અને આદુનો મિશ્રણ જેનાથી અમે શ્વાસ સંબંધી સમસ્યાઓની સાથે જ ગળામાં દુખાવા અને ઈંફેકશન જેવી બધા રોગોથી છુટકારો મળી શકે છે અને દરેક સમસ્યાને ઘરના કેટલાક 
 
ઉપાયની સાથે સરળતાથી ઠીક કરી શકે છે. અત્યારે કોરોનાના સંક્રમણ ચારે બાજુ ફેલાયેલો છે. તેથી જો તમે તમારા ગળાથી સંબંધિત મુશેક્લીઓથી પણ છુટકારો મળે છે. 
મધ અને આદું અને એક ચપટી કાળી મરી મિક્સ કરો. 
તેનો સેવન કરવાથી તમને ગળાના દરેક ઈંફેકશનથી રાહત મળશે. 
તેમાં એંટીઈંફ્લેમેટરી અને એંટીઑક્સીડેંટસ ગુણ હોય છે જેના કારણે અમે ઘણા પ્રકારના ફાયદા મળે છે. આદું, કાળી મરી અને મધનો મિશ્રણ એક ખૂબ જ સારું એક્સપેક્ટોરેંટ હોય છે જે કફ, શરદી અને નાક વહેવામાં રાહત આપે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments