Biodata Maker

જાડાપણું ઓછું કરવામાં મદદગાર છે આદું, આ રીતે કરો સેવન

Webdunia
રવિવાર, 3 જૂન 2018 (00:13 IST)
આદું ખાવાથી તેનો સીધો અસર મેટાબોલિજ્મ પર પડે છે. મેટાબોલિજ્મ વધે છે તો જાડાપણું ઓછું કરવું સરળ થઈ જાય છે. તેમાં જરાય પણ કેલોરી નથી હોય છે. આવો અમે તમને જણાવીએ છે વજન ઓછું કરવા માટે કેવી રીતે આદુંનો ઉપયોગ કરવું.. ALSO READ: માત્ર એક મિનિટમાં માથાના દુખાવાથી મળશે રાહત
જાડાપણ ઓછું કરવામાં મદદગાર છે આદું,  આ રીતે કરવું સેવન 
- દરરોજ સવારે ખાલી પેટ આદુંનો એક ટુકડો ચાવવાથી મેટાબોલિજ્મ વધે છે. તેને ખાદ્યા પછી તેની કડવાહટ દૂર કરવા માટે તમે કઈકે ગળ્યું પણ ખાઈ શકો છો.
- આદુંના પાઉડરને પાણીમાં ઓગળીને પીવું પણ ફાયદાકારી ગણાય છે. તમે તેમાં મધ, લીંબૂ અને થોડું મીઠું પણ મિક્સ કરી શકો છો. 
- છીણેલું આદુંને પાણીમાં ઉકાળીને, ગાળીને તેનો પાણી પીવું પણ લાભકારી છે. 
- ચા માં તો આદું  નખાય જ છે. ALSO READ: શરીરના બ્લૉક નસ ખોલવાના આ અચૂક ઘરેલૂ ઉપાય
- શાક અને દાળમાં પણ જો તમે આદું નાખશો તો એ સ્વાદિષ્ટ પણ લાગશે સાથે જ ફાયદાકારી પણ રહેશે. 
 
નોંધ 
વધારે માત્રામાં આદું કદાચ ન ખાવું આદુંનો એક ઈંચ ટુકડાનો ઉપયોગ જ ઘણું છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ રાજ્યમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં.

પતિને એવી રીતે બદલે છે જાણે કે કપડા બદલતી હોય, ડાયવોર્સ વગર જ કરી નાખ્યા 4 લગ્ન, કોર્ટએ સંભળાવી જેલની સજા

યુવા ક્રિકેટરની બંને કિડની થઈ ફેલ

T20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશ થયુ બહાર, ICC એ શીખવાડ્યો સબક

જસીડીહ રેલવે ફાટક પર ટ્રેન અને ટ્રકની ટક્કર - ફાટક બંધ ન હોવાથી થઈ દુર્ઘટના, બે બાઈક પણ ટ્રક નીચે દબાઈ, કોઈ જાનહાનિ નહી

વધુ જુઓ..

ધર્મ

સરસ્વતી માતા ની આરતી

Happy Basant Panchami 2026 Wishes : જીવનની આ વસંત, ખુશીઓ આપે અનંત ...આ સંદેશાઓની સાથે તમારા સંબંધીઓને મોકલો વસંત પંચમીની શુભકામનાઓ

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

Ganesh Jayanti 2026: ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે ગણેશજીનાં આ 21, તેના જાપ માત્રથી દૂર થઈ જાય છે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments