Webdunia - Bharat's app for daily news and videos

Install App

નિરોગી રહેવા માટે રસોડાની આ બે વસ્તુઓ પર્યાપ્ત છે, જાણો અધધ ફાયદા

Webdunia
રવિવાર, 4 જૂન 2023 (13:43 IST)
Ginger and Turmeric- મૌસમ બદલતાની સાથે રોગનો ખતરો વધવા લાગે  છે. તાવ , ખાંસી -શરદી , શરીરનો દુખાવો , માથાનો દુખાવો , અપચ , ઉલ્ટી , જાડા થવું સામાન્ય વાત છે એવામાં તમારા કિચનમાં થોડી એવી વસ્તુઓ હોય છે. જે કોઈ ઔષધિથી ઓછી નહી છે. જી જા અમે વાત કરી રહ્યા છે હળદર અને આદુંની. 
 
ફાયદાકરી છે હળદર-આદું વાળી ચા 
 
સૌંદર્યને નિખારવા માટે ઘણી વાર તમને હળદરનો ઉપયોગ કર્યું હશે. શું તમે જાણો છો કે હળદર તમારા પૂરા શરીરને રોગોથી બચાવે છે. 
૧. હળદરમાં કરકુયુમિન નામ નું રસાયન હોય છે. જે દવાના રૂપમાં કામ કરે છે અને આ શરીરનું સોજા ઓછા કરવામાં સહાયક હોય છે. 
૨. જો તમે સવારે ઉઠીને ગર્મ પાણીમાં હળદર મિક્સ કરી પીતા છો તો મગજ માટે સારું રહે છે. 
૩. હળદર એક તાકતવર એંટીઓક્સીડેંટ છે જે કેંસર પૈદા કરતી કોશિકાઓથી લડે છે. 
૪. રિસરચ મુજબ હળદર દરરોજ ખાવાથી પિત્ત વધારે બને છે. એનાથી ભોજન આરામથી પચી જાય છે. 
૫. હળદરવાળું પાણી પીવાથીએ લોહી જમતું નહી અને આ લોહીને સાફ કરવામાં પણ મદદગાર હોય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments