rashifal-2026

Health Tips - આ 4 ઉપાયોથી માથાના દુ:ખાવાથી મેળવો છુટકારો

Webdunia
રવિવાર, 3 ડિસેમ્બર 2017 (14:00 IST)
આ ભાગદોડ ભરેલી જીંદગીમાં કામનો તનાવ વધવાને કારણે લોકોને માથાના દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનેક લોકો તેનાથી રાહત મેળવવા માટે પેનકિલરનો સહારો લે છે પણ આ આરોગ્ય પર ખૂબ ખરાબ અસર નાખે છે.  આવામાં તમે આ ઘરેલુ ઉપાયોને અપનાવી શકો છો. 
 
1. તજ - તેને વાટીને તેનો પાવડર બનાવી લો અને તેમા થોડુ પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. પછી આ પેસ્ટને માથા પર 30 મિનિટ લગાવો અને પછી કુણા પાણીથી ધોઈ લો. 
 
2. ચમેલીના ફૂલની ચા - આ માથાના દુખાવામાં ખૂબ જ લાભકારી છે. 1 કપ ફૂલની ચા બનાવીને પી લો ચાહો તો તેમા સ્વાદ માટે મધનો પણ ઉપયોગ કરી શકો છો. 
 
3. લવિંગ - થોડીક લવિંગને વાટીને એક સ્વચ્છ કપડામાં બાંધીને સૂંઘવાથી માથાના દુ:ખાવાથી છુટકારો મળે છે. 
 
 4. આદુ - આદુ અને લીંબૂનો રસ સમાન માત્રામાં મળ્યો કરી તેનુ સેવન કરો. ચાહો તો  આદુવાળી કૈંડીનુ પણ સેવન કરી શકો છો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

BJP MLA Son Wedding Viral Video - 70 લાખના ફટાકડા ફૂંકી નાખ્યા, 61 કરોડની સંપત્તિવાળા બીજેપી ધારાસભ્યના પુત્રના શાહી લગ્નનો વીડિયો વાયરલ

વીમા માટે "દ્રશ્યમ" સ્ટાઈલમાં હત્યા: બીજા વ્યક્તિને તેની કાર સાથે સળગાવી દીધો, પોતાના મૃત્યુની અફવા ફેલાવી

MP Crime : ઉજ્જૈનમાં 9 વર્ષીય માસૂમ સાથે દુષ્કર્મની કોશિશ, બૂમો પાડી તો કોથળામાં ભરીને મારી.. થયુ મોત

પ્રેમમાં મુક્તિ નથી મૃત્યુ છે ... પ્રેમિકા SI ને સરપ્રાઈઝ આપવા પહોચ્યો પ્રેમી વકીલ, રૂમમાં અન્ય કોન્સ્ટેબલ સાથે બિભત્સ હાલતમાં જોતા કરી આત્મહત્યા, 30 તારીખે હતા લગ્ન

Gold Price Today- 4 દિવસમાં સોનાના ભાવ 6,000 વધ્યા, 1.50 લાખને વટાવી ગયા... જાણો ક્યારે રાહત મળશે

વધુ જુઓ..

ધર્મ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

આગળનો લેખ
Show comments