Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health શા માટે લોકો સૂતા પહેલા ઓશીંકા નીચે લસણ રાખે છે.

Webdunia
બુધવાર, 4 માર્ચ 2020 (16:18 IST)
સૂતા પહેલા એને ઓશીંકા નીચે લસણ રાખે છે.
જાણો રાત્રે ઓશીંકા નીચે લસણ રાખવાથી શું થાય છે ? 
 
લસણના પ્રયોગ દરેક ઘરમાં કરાય છે. લસણમાં ઘણા એવા પોષક તત્વ હોય છે જેનાથી અમારું સ્વાસ્થયને બહુ વધારે લાભ મળે છે. લસણનો સેવન દરરોજ કરવા જોઈએ આ અમે ઘણા રોગોથી બચાવે છે. આ અમારી ધમનિઓને સાફ કરે છે પણ શું તમને ક્યારે સાંભળ્યું છે કે ઘણા લોકો લસણને સૂતા પહેલા ઓશીંકા નીચે રાખે છે 
. જી હા , ઘણા લોકો સૂતા પહેલા એને ઓશીંકા નીચે લસણ રાખે છે. 
લોકો એવું એના માટે કરે છે કારણકે ઓશીંકા નીચે લસણ રાખવાથી ઉંઘ સારી આવે છે. આ સિવાય લોકો એને સૌભાગ્ય માટે એમની ખિસ્સામાં રાખે છે. લસણને ઓશીંકા નીચે રાખવાથી નકારાત્મક ઉર્જા ખત્મ હોય છે . લસણના બીજા પણ ઘણા ફાયદા છે. લસણને અમે એલ્લીસિન મળે છે. જે લસણમાં સૌથી શકતિશાળી 
 
યૌગિક ગણાય છે. એને મસલીને સેવન કરવાથી એમની શક્તિ વધી જાય છે. પણ  જ્યારે તમે એને શેકીને કે પકાવીને ખાશો તો એમના ગુણ નષ્ટ થઈ જાય છે. લસણને ખાવાથી પહેલા એને 15 મિનિટ મસલીને મૂકી દો અને પછી ખાવો.  
 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

આગળનો લેખ
Show comments