Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફેફસા સંબંધિત બિમારીવાળાએ લસણ ખાવું જોઇએ

Webdunia
ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2015 (15:33 IST)
ખોરાક રાંધતી વખતે લસણ વાપરવાથી પ્રાણઘાતક બેકટેરીયલ ઈન્‍ફેકશનમાં પણ ફાયદો થાય છે એવુ આયુર્વેદના શાસ્‍ત્રમાં તો કહેવાયુ છે જ, પણ હવે મોડર્ન મેડિસિનના સંશોધકોએ પણ એને સમર્થન આપ્‍યુ છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના રિસર્ચરોએ નોંધ્‍યુ છે કે, લસણમાં આવેલુ એલિસિન નામનું કેમીકલ એન્‍ટિ-બેકટેરિયલ, એન્‍ટી-ફંગલ અને એન્‍ટી-વાઈરલ છે અને અત્‍યંત સૂક્ષ્મ અને સ્‍ટ્રોંગ પ્રજીવકોનો નાશ કરી શકે છે. રિસર્ચરોએ ફેફસાનું ઈન્‍ફેકશન પેદા કરતા બીસીસી (બર્કોલ્‍ડેરિયા કેપેસિયા કોમ્‍પ્‍લેકસ) તરીકે જાણીતા ખતરનાક બેકટેરીયા પર પણ લસણનું આ કેમીકલ ખૂબ અસરકારક હોવાનું નોંધ્‍યુ છે. એલિસિન કેમીકલ આ બેકટેરીયાની અંદર જઈને ખાસ એન્‍ઝાઈમ પેદા કરીને એનો ખાતમો બોલાવી દે છે. એટલે જ ફેફસામાં ચેપ ધરાવતા દર્દીઓ ખોરાકમાં લસણ ખાય તેમ જ એલિસિન ધરાવતા સપ્‍લિમેન્‍ટસ લે તો તેમની રીકવરી ઝડપી બની જાય છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments