Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coronavirus: મીઠાના પાણીથી કોરોના વાયરસની અસર થાય છે ઓછી

Webdunia
શનિવાર, 30 મે 2020 (08:56 IST)
કોરોના વાયરસ ભારત સહિત અનેક દેશોમાં તારાજી સર્જી રહ્યું છે. સરકાર, વૈજ્ઞાનિક અને અન્ય ઘણા લોકો તેમની સાથે વ્યવહાર કરવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. કેટલાક મહિનાઓથી તબાહી મચાવી રહેલા વાયરસની સારવાર માટે હજી સુધી કોઈ રસી તૈયાર કરવામાં આવી નથી.
 
કોરોના વાયરસે અત્યાર સુધીમાં લાખો લોકોને પોતાના ઝપેટમાં લીધા છે (કોરોનાવાયરસ કેસ) દરમિયાન, યુકેની એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધનથી બહાર આવ્યું છે કે કોરોના પીડિતોને મીઠાના પાણીથી કોગળા કરે તો તેમને ઘણી રાહત મળી શકે છે. મીઠાનું પાણી વાયરસના ઈંફેક્શનને ઘટાડે છે અને આ ઉપરાંત તે રોગની અવધિ પણ ઘટાડે છે
 
આ રિસર્ચ  66 કોરોના પીડિતો પર કરવામાં આવ્યુ 
 
 જેમના નાક, કાન અને ગળામાં કોરોના સંક્રમણ હતુ શોધકર્તાઓએ જણાવ્યું હતું કે આ સંક્રમિત થયેલા લોકો પાસેથી  મીઠાના પાણીના કોગળા કરાવાયા. અને તેના ઠીક  12 દિવસ પછી, જ્યારે તેમના સેમ્પલ લેવામાં આવ્યા ત્યારે તેમની અંદર વાયરસના લક્ષણોમાં ઘટાડો થયો.
 
સાથે જ મ્યૂકસના દ્વારા બેક્ટેરિયા અને વાયરસ પણ નીકળી જાય છે 
 
જર્નલ ઓફ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત સંશોધન મુજબ, કોરોના પીડિતો, જેમણે મીઠાનું પાણીના કોગળા કર્યા હતા, તેમની અંદર સરેરાશ 2.5 દિવસમાં સંક્રમણ ઘટ્યુ.  સાથે જ શોધકર્તાઓનુ કહેવું છે કે આ અંગે ટૂંક સમયમાં એક ટ્રાયલ શરૂ કરવામાં આવશે. વિશેષજ્ઞો કહે છે કે મીઠાના પાણીથી કોગળા કરવાથી ગળું સાફ થાય છે. આ ઉપરાંત  લાળ દ્વારા બેકટેરિયા અને વાયરસ પણ નીકળી જાય  છે. ક્લોરિન મીઠામાં જોવા મળે છે, જે ગળાને સાફ કરીને ગળાનો સોજો ઘટાડવામાં મદદ કરે છે.`

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments