Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભૂલવાની બીમારી છે તો કરો આ સૌથી સસ્તું ઉપાય

Webdunia
મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (11:58 IST)
વૉશીંગટન- જો તમે હમેશા વસ્તુઓ રાખીને ભૂલી જાઓ છો કે કોઈ વાત યાદ નહી રહે તો હોઈ શકે છે કે તમારામાં ભૂલવાની બીમારીના લક્ષણ જોવા લાગે પણ નિયમિત વ્યાયાઅ કરીને કે ઘરના દરરોજના કામ કરીને સ્મરણ શક્તિ જાણવી રાખી શકાય છે. 
 
એક શોધ પ્રમાણે વધારે ઉમ્રમાં જે વ્યસ્કમાં અલ્જાઈમરમા લક્ષણ જોવાવા શરૂ થઈ જાય છે જો તે રોજ વ્યાયામ કે ઘરના દૈનિક કામ કરશે તો તેનાથી યાદશકરિને જાણવી રાખી શકાય છે. 
 
શોધમાં ખબર પડીકે સ્વાસ્થયને સુધારવા મગજ પર રક્ષાત્મક અસર પેદા કરવા માટે વ્યાયામ સૌથી સસ્તું ઉપાય છે.  
 
અમેરિકામાં રશ વિશ્વવિદ્યાલયના એરોન એસ બુચમેનએ કહ્યું કે અમે શોધમાં ભાગ લેવાની તેની મૌતથી ઔસતન 2 વર્ષ પહેલાની શારીરિક ગતિવિધિનું આકલન કર્યું અને પછી દાન આપેલ તેના મસ્તિષ્કના ઉતકોનો અભ્યાસ કર્યું. અમને જોયું કે સક્રિય જીવનશૈલીથી મગજ પર રક્ષાત્મક અસર પડી શકે છે. 
 
શોધકર્તાએ મેળ્વ્યુ કે જ્યારે મગજમાં અલ્જાઈમર રોગના લક્ષય હોય છે તો શરીરને સક્રિય રાખવાથી સ્મરણ શકતિ બનાવી રાખવા માટે સંજ્ઞાત્મક રક્ષા મળી શકે છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments