Festival Posters

ભૂલવાની બીમારી છે તો કરો આ સૌથી સસ્તું ઉપાય

Webdunia
મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (11:58 IST)
વૉશીંગટન- જો તમે હમેશા વસ્તુઓ રાખીને ભૂલી જાઓ છો કે કોઈ વાત યાદ નહી રહે તો હોઈ શકે છે કે તમારામાં ભૂલવાની બીમારીના લક્ષણ જોવા લાગે પણ નિયમિત વ્યાયાઅ કરીને કે ઘરના દરરોજના કામ કરીને સ્મરણ શક્તિ જાણવી રાખી શકાય છે. 
 
એક શોધ પ્રમાણે વધારે ઉમ્રમાં જે વ્યસ્કમાં અલ્જાઈમરમા લક્ષણ જોવાવા શરૂ થઈ જાય છે જો તે રોજ વ્યાયામ કે ઘરના દૈનિક કામ કરશે તો તેનાથી યાદશકરિને જાણવી રાખી શકાય છે. 
 
શોધમાં ખબર પડીકે સ્વાસ્થયને સુધારવા મગજ પર રક્ષાત્મક અસર પેદા કરવા માટે વ્યાયામ સૌથી સસ્તું ઉપાય છે.  
 
અમેરિકામાં રશ વિશ્વવિદ્યાલયના એરોન એસ બુચમેનએ કહ્યું કે અમે શોધમાં ભાગ લેવાની તેની મૌતથી ઔસતન 2 વર્ષ પહેલાની શારીરિક ગતિવિધિનું આકલન કર્યું અને પછી દાન આપેલ તેના મસ્તિષ્કના ઉતકોનો અભ્યાસ કર્યું. અમને જોયું કે સક્રિય જીવનશૈલીથી મગજ પર રક્ષાત્મક અસર પડી શકે છે. 
 
શોધકર્તાએ મેળ્વ્યુ કે જ્યારે મગજમાં અલ્જાઈમર રોગના લક્ષય હોય છે તો શરીરને સક્રિય રાખવાથી સ્મરણ શકતિ બનાવી રાખવા માટે સંજ્ઞાત્મક રક્ષા મળી શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિલ્હી એરપોર્ટ અકસ્માત: બે વિમાનો અથડાયા, મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

પહાડી રાજ્યો માટે વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી; મધ્ય ભારતમાં તીવ્ર ગરમીનું મોજું, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રાહત

લોકસભામાં મહિલા અનામત પર બોલ્યા પીએમ મોદી, કહ્યુ - જે બિલનો વિરોધ કરશે તે ચૂંટણી હારશે

નો સિક લીવ 15 મિનિટનો લંચ...વિચિત્ર નિયમને કારણે રૂ. 17 લાખ રૂપિયાની નોકરી છોડી - Video Viral

Bengal Chunav - મમતા દીદી રામના નામ અને દુર્ગા પૂજાથી ચિડાય છે: યોગી આદિત્યનાથ

વધુ જુઓ..

ધર્મ

Chaitra Amavasya 2026: આ વર્ષની ચૈત્ર અમાવસ્યા છે પાવરફુલ, બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ્ય, આ 5 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી

Garud Puran Niyam - નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી થતા જાણો શું કહે છે ગરુડ પુરાણ

મહાભારતનો એ યોદ્ધા જેણે ફક્ત ત્રણ તીરથી યુદ્ધનો અંત લાવી દીધો હોત; તો કૃષ્ણે તેમનું માથું કેમ માંગ્યું જાણો

સ્વામિનારાયણ ભગવાનની આરતી

Akshaya Tritiya 2026 : અક્ષય તૃતીયા માટે આ પરંપરાગત વાનગીઓનો ખાસ પ્રસાદ

આગળનો લેખ
Show comments