Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 કારણ બતાવે છે કે તમારા શરીરમાં પાણીની કમી છે

પાણીની કમી
Webdunia
શુક્રવાર, 10 નવેમ્બર 2017 (17:42 IST)
ગરમી હોય કે શિયાળો સારા આરોગ્ય માટે પાણી પીવુ ખૂબ જરૂરી છે. શરીરનો બે તૃતીયાંશ ભાગ પાણીથી બનેલો છે. આ બોડીમાંથી ઝેરીલા પદાર્થને બહાર કાઢવાનુ કામ કરે છે. જેનાથી બીમારીઓથી બચાવ થાય છે. તરલ પદાર્થોનુ સેવન ઓછુ કરવાથી શરીરને અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ પાણીની કમી થતા તમારુ શરીર કેવા પ્રકારના સંકેત આપે છે.. 
 
1. માથાનો દુખાવો - પાણીની કમી થતા શરીરમાં ઓક્સીજન અને રક્ત પ્રવાહમાં કમી થઈ જાય છે. જેનાથી માથામાં દુખાવો થવો શરૂ થાય છે. જ્યારે કોઈ બીમારી વગર કે કારણ વગર માથાનો દુખાવો થાય ત્યારે સમજી લેવુ કે શરીરમાં પાણીની કમી છે.. 
 
2. વસ્તુઓ ભૂલવી - પાણીની કમી થવી સામાન્ય વાત નથી. અનેકવાર તેનાથી યાદગીરીમાં કમી થવી પણ શરૂ થઈ જાય છે. માથામાં પાણીની કમી થતા સમજવા વિચારવાની શક્તિ પર પણ તેની અસર પડે છે. 
 
3. થાક - સવારે ઉઠતા જ કે પછી કોઈ કામ કર્યા વગર થાકનો અનુભવ થાય તો સમજો શરીરમાં પાણીની કમીના સંકેત છે. 
 
4. બેજાન ત્વચા - ત્વચા સાથે જોડાયેલ સમસ્યા શુષ્કતા એક્ઝિમા ખીલ વગેરે જેવા લક્ષણ દેખાય તો દિવસમાં ઓછામાં ઓછા 10-12 ગ્લાસ પાણી જરૂર પીવો. આ પાણીની કમીના સંકેત હોઈ શકે છે. 
 
5. કબજિયાત - કેટલાક લોકો પેટ સ્વચ્છ ન થતા કે પછી કબજિયાતના કારણે પરેશાન રહે છે. પાણીની કમીની અસર પેટ પર પણ પડે છે.. તેનાથી પાચન ક્રિયા યોગ્ય રીતે થતી નથી તેથી જરૂરી છે કે તમે ભરપૂર પાણી પીવો.. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi 2025 Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, જીવનમાં આવશે સુખ-શાંતિ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

આગળનો લેખ
Show comments