Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખાવ જવનો લોટ, બીપી અને શુગર રહેશે દૂર

Webdunia
શનિવાર, 11 માર્ચ 2017 (15:56 IST)
જવ વિશે ઓછા જ લોકો જાણે છે. પણ તેના ગુણ ખૂબ ચમત્કારિક હોય છે. તેના સેવનથી બીપી અને ડાયાબીટિસ નિયંત્રિત રહે છે.  આયુર્વેદ વિશેષજ્ઞ મુજબ તેના ફાયદા આ મુજબના છે. 
 
- જવનો લોટ બીપી અને ડાયાબીટિસના દર્દીઓ માટે ખૂબ લાભકારી છે. ઘઉના લોટમાં એજ માત્રામાં જુવારનો લોટ મિક્સ કરો અને તેની રોટલી બનાવીને ખાવ આ તણાવ દૂર કરશે નએ શરીરમાં શુગરને વધવાથી રોકશે. 
 
- ઘઉં. જવ અને ચણાને બરાબર માત્રામાં વાટીને લોટ બનાવવાથી જાડાપણું ઓછુ થાય છે અને આ ખૂબ પૌષ્ટિક પણ હોય છે. તેનાથી અંદરથી તાકત મળે છે અને શરીરમાં ઉર્જા બની રહે છે. 
 
- જવમાં ફોલિક વિટામિન જોવા મળે છે. તેને ખાવાથી પેટની બીમારી અને કિડનીની પથરીમાં આરામ મળે છે. જો કોઈને પણ ભૂલવાની બીમારી છે તો તેને જવનુ સેવન નિયમિત રૂપે કરવુ જોઈએ. તેનાથી આ બીમારી દૂર થાય છે. 
 
- જો કોઈનો તાવ ઉતરી શકતો નથી તો કાચા જવને વાટીને દૂધમાં પકવીને સત્તુ, સાકર, ઘી મઘ અને થોડુક દૂધ મિક્સ કરીને પીવાથી તાવ ઉતરી જાય છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments