Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાયબિટીજને કંટ્રોલમાં રાખશે આ 3 ડ્રાઈ ફ્રૂટસ

Webdunia
ગુરુવાર, 29 નવેમ્બર 2018 (12:22 IST)
ડ્રાઈ ફ્રૂટસ ભોજન માટે ખૂબ સારું ગણાય છે. તેમાં ઘણા મિનરલ્સ અને વિટામિન હોય છે. ડ્રાઈ ફ્રૂટસ ખાવું શુગર કંટ્રોલમાં ખૂબ મદદગાર હોય છે. આવો જાણીએ કયાં છે તે 3 ડ્રાઈ ફ્રૂટસ જે ડાયબિટીજમાં ફાયદાકારી. 
 
અખરોટ 
દરરોજ અખરોટ ખાવાથી ડાયબિટીક નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તેને તમે આમજ કે સલાદ શાક વગેરેમાં નાખીને પણ ખાઈ શકો છો. અખરોટ ખાવાથી ડાયબિટીજનો ખતરો ઓછું હોય છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન E હોય છે અને તેનાથી બ્રેન ફૂડના નામથી પણ ઓળખાય છે. 
 
બદામ 
વિટામિંસ અને મિનરલ્સથી ભરપૂર બદામ ખાવી ડાયબિટીક લોકો માટે આરોગ્યકારી ગણાય છે. તેને ખાવાથી બ્લ્ડ શુગર નિયંત્રિત રહે છે. 
 
કાજૂ
કાજૂ ખાવાથી શરીરને એનર્જી મળે છે. ડાયબિટીજના દર્દીઓને કાજૂનો સેવન કરવું જોઈએ. તેનાથી બ્લ્ડ શુગર કંટ્રોલમાં રહે છે. આ ટાઈપ-2 ડાયબિટીજના ખતરાને ઓછું કરે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments