Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health care- રાતે સૂતા પહેલા મોબાઇલ વાપરો છો-

Do you use mobile before sleeping at night
Webdunia
મંગળવાર, 17 જાન્યુઆરી 2023 (15:06 IST)
અમારામાંથી ઘણા લોકો સૂતા પહેલા થોડી વાર માટે સૂતા સૂટા મોબાઈલ સ્ક્રોલ કરે છે. આખા દિવસની વ્યસતતા પછી આ તે ટાઈમ હોય છે જ્યારે માણસ કઈ ન કઈ મનોરંજનના હિસાબથી શોધ કરી થોડા સમય ફોનમાં પસાર કરે છે. ઘણીવાર મોબાઈલ ફોન જોવાના શોખ ટેવમાં બદલી જાય છે જેના કારણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 
 
સૂતા પહેલા ફોનનો ઉપયોગ કરવો એટલે અનેક રોગોને આમંત્રણ આપવું.
ફોનના ઉપયોગ પર અમારી એક્સપર્ટ ડાક્ટર ભાવના બર્મીએ જણાવ્યુ કે આ રીતે સૂતા પહેલા સ્ક્રીન જોવાથી રોગોને આમંત્રણ આપે છે. જેનાથી શરીરમાં ઘણા રોગો થઈ શકે છે. તેમજ વધારે સમય સુધી ફોન ચલાવવાના અસર તમારી ઉંઘ પર પણ પડે છે તેથી તમે મૉડી રાત સૂવાથી પહેલા ફોનને વધારે સમય માટે સ્ક્રોલ ન કરવો. 
 
આંખ થઈ જાય છે નબળી 
મોબાઈલ કે લેપટોપ સ્ક્રીનને વધારે સમય આપવુ આંખની સમસ્યાઓને તમારા શરીરમાં વધવા. તેથી રાતમાં ફોનનુ ઉપયોગ કરવુ તમારી આંખ માટે નુકશાનકારી થઈ શકે છે. ફોનથી નિકળતી કિરણ તમારી આંખને ધીમે-ધીમે ડેમેજ કરે છે. જેનાથી જુદા-જુદા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 
 
માનસિક સમસ્યાઓને મળે છે વધારા 
મોડી રાતમાં ફોન ઉપયોગ કરવાથી તમને ઘણા પ્રકારની માનસિક સમસ્યાઓનો ખતરો હોય છે. આ કારણે ફોનની ટેવ લોકો ખૂબ જ ચિડાચિડિયાપણ થઈ જાય છે. જ્યાં ફોન છીનવી લેવા પર લોકો ઘણી વખત અચાનક હિંસક બની જાય છે.
 
ફોન ચલાવવાથી ઘણા રોગોના લક્ષણની શરૂઆત સામે આવે છે. જેમ કોઈ પણ વ્યક્તિને ઉંઘ ન આવવી, આંખોમાં દુખાવો, માથાનો દુખાવો અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે દર્દીને ઘણી સમસ્યાઓ થાય છે.
(Edited By-Monica Sahu) 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળિયુગની અંતિમ રાત કેવી રહેશે?

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

આગળનો લેખ
Show comments