Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમે પણ ચા પીધા પછી પાણી પીવો છો, તો જાણો તેના 4 ગેરફાયદા

Webdunia
ગુરુવાર, 1 ડિસેમ્બર 2022 (12:54 IST)
Drink Water After Having Tea in gujarati: ચા વધારેપણુ લોકોની પસંદની ડ્રિંક છે. એક કપ ચા સવારે મળી જાય તો મૂડ ફ્રેશ થઈ જાય છે. થાક અને સ્ટ્રેસ દૂર કરવા માટે લોકો સવારે અને સાંજે ચા પીવે છે. પણ કેટલાક લોકો એક દિવસમાં 4-5 કપ ચા પી જાય છે. ખાસ કરીને ઓફિસમાં બેસ્યા-બેસ્યા લોકો સૌથી વધારે આ ડ્રિંકનુ સેવન કરે છે. વધારે ચા ના વધારે સેવન નુકશાનકારી (Tea side effects)  છે. તેનાથી ગંભીર રોગો થઈ શકે છે. 
 
ચા પીધા બાદ ભૂલથી ન કરો આ કામ
 
1. જ્યારે તમે ચાના થોડા મિનિટ પછી જ પાણી પીવો છો તો તેનાથી તમારી નાકથી લોહી નિકળી શકે છે. ખાસ કરીને ગરમીમાં આવુ કદાચ ન કરવું. હકીકતમાં ચા ગર્મ છે અને પાણી ઠંડુ તો તમને નુકશાન પહોચાડી શકે છે. 
 
2. ચા પીધા બાદ જ પાણી પી લેવાના કારણે તમને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે પેટમાં ગેસ બની શકે છે. પેટમાં દુખાવો, પેટનું ફૂલવું, પેટ ફૂલવું, કબજિયાત વગેરેની સમસ્યા થઈ શકે છે. ચા પછી તરત જ વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પેટમાં અલ્સર થઈ શકે છે.
 
3. ગરમ ચા પીધાના 5 મિનિટ પછી તમને પાણી પીવાની ઈચ્છા હોય છે અને તમે ફ્રીઝનુ પાણી પીવો છો તો તેનાથી શરદી-ઉંઘરસ, ગળામાં ખરાશ વગેરેની સમસ્યાઓ થઈ શકે છે. 
 
4. દાંત માટે ઠંડુ ગર્મ નુકશાનકારી હોય છે. તો જ્યારે તમે ચા પીધા બાદ પાણી પીકો છો તો, દાંતમાં કળતર થઈ શકે છે. પહેલા ગરમ અને પછી ઠંડુ મોંઢામાં લેવાથી મોં ના તાપમાનમાં ફેરફાર થાય છે, જે મસૂડાની નસને નુકસાન પહોંચાડે છે.
Edited By -Monica Sahu 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Maa Kalratri- નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ માતા ની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Chaitra Navratri Saptami Upay: મહાસપ્તમીના દિવસે કરો આ ઉપાય, મા કાલરાત્રિ તમને દરેક સમસ્યામાંથી અપાવશે મુક્તિ

Ramnavami 2025: રામનવમી પૂજા મુહુર્ત અને પૂજા વિધિ

નવરાત્રિની અષ્ટમી-નવમી તિથિ પર કરો આ 7 ઉપાય, પ્રસન્ન થશે દુર્ગા, ઘરમા નહી રહે પૈસાની તંગી

Aarti Shri RamJi- શ્રી રામચંદ્ર જી ની આરતી, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવ ભય દારુનમ

આગળનો લેખ
Show comments