Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips- ઓલીવ તેલમાં બનેલા વ્યંજન સ્વાસ્થયવર્ધક

Webdunia
સોમવાર, 27 ઑક્ટોબર 2014 (14:52 IST)
શુ તમને તળેલી વસ્તુઓ પસંદ છે ? તો તમે તળવા માટે ઓલીવ તેલનો ઉપયોગ કરો , કારણ કે  બીજી જાતના તેલની અપેક્ષા આ વાસણની ઉષ્માને વધારે સહન કરી સકે છે. આ કારણે તેલની ગુણવત્તા જળવાય રહે છે અને તેલમાં રહેલા પૌષ્ટિક તત્વો તમને સ્વસ્થ રાખે છે. જ્યારે શોધકર્તાઓએ બટાટાને ઓલિવ તેલ, મકાઈનું તેલ,  સોયાબીન અને સૂરજમુખીના તેલમાં તળ્યા તો જાણ્યું કે ઓલિવ તેલ 320 અને 374 ડિગ્રી ફેરનહાઈટ પર તળવાથી પણ સૌથી વધારે સ્થિર હતુ..  જ્યારે કે 356 ડિગ્રી ફેરનહાઈટ પર જ સૂરજમુખીનું  તેલ જલ્દી વિકૃત થઈ ગયું. 
 
શોધકર્તાઓ જણાવ્યું કે તળવા માટે ઓલિવ તેલ સારું છે. આ તેલમાં તળવાથી ખાદ્ય પદાર્થની ગુણવતા અને પોષણ સાથે ઓલિવના તેલની પૌષ્ટિકતા પણ જળવાય રહે છે. 
 
તેમણે કહ્યું કે વિવિધ તેલમાં ઘણા ભૌતિક રાસાયણિક અને પોષક પદાર્થ હોય છે જે તેલ ગરમ  થતાં જ નાશ પામે છે.   
 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments