Festival Posters

ગેસના તાપ પર સેકેલી રોટલી ખાવી છે નુકશાનદાનદાયક, અનેક બીમારીઓ ઘેરી લેશે

Webdunia
ગુરુવાર, 6 એપ્રિલ 2023 (18:41 IST)
આપણા ખોરાકમાં રોટલીનુ ખૂબ મહત્વનુ સ્થાન છે. સામાન્ય રીતે ઘરોમાં ભાતને બદલે રોટલી વધુ આરોગ્યદાયક માનવામાં આવે છે. જો આપણા ખાવાની થાળીમાં રોટલી ન હોય તો ભોજન અધુરુ લાગે છે. પણ શુ તમે જાણો છો કે આ રોટલી તમારે માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રોટલીને ફુલાવવાની સૌની જુદી જુદી રીત હોય છે. કેટલાક લોકો તેને તવા પર સેકે છે તો કેટલાક  ગેસના તાપ પર ફુલાવે છે. તેસના તાપ પર સેકવાથી રોટલે તરત જ ફુલી જાય છે અને સમયની પણ બચત થાય છે.  પણ ગેસ પર ડાયરેક્ટ રોટલી ફુલાવવાની આ ટેવ તમને ભારે પડી શકે છે.  ઉલ્લેખનીય છે કે રોટલી ગેસના તાપના સંપર્કમાં આવતા જ આ તમારે માટે જીવલેણ બની જાય છે.  આવુ કેમ ચાલો અમે તમને બતાવીએ છીએ. 
 
શુ કહે છે સ્ટડી ?
તાજેતરમાં જ પબ્લિશ થહેલ એક રિસર્ચ મુજબ ગેસ એવા એયર પોલ્યુટેટ કાઢે છે જે તમારા આરોગ્ય માટે ખૂબ જ ખતરનાક ઉલ્લેખનીય છે કે આ પોલ્યુટેંટ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન ડાઈઓક્સાઈડ છે જેને કારણે લોકો  શ્વાસ અને દિલ સાથે જોડાયેલી બીમારીઓની ચપેટમા સહેલાઈથી આવી શકે છે. 
 
વધી શકે છે કેંસરનો ખતરો 
 
બીજી તરફ એક અન્ય રિસર્ચ મુજબ ગેસના તાપ પર રોટલી ફુલાવવાથી કાર્સિનોજેનિક પેદા થઈ શકે છે.  આ આપણા શરીર માટે ખૂબ જ ઘાતક છે. કાર્સિનોજેનિક એક એવો ઝેરી પદાર્થ છે જેને વ્યક્તિને કેન્સર થઈ શકે છે. 
આ જીનને પ્રભાવિત કરીને સામાન્ય કોષોને નુકસાન કરે છે જેથી તે કેન્સરના કોષોમાં ફેરવાય જાય. આવી સ્થિતિમાં જો ઘઉંના રોટલીને ડાયરેક્ટ ગેસ પર ગરમ કરવામાં આવે તો તેનાથી કાર્સિનોજેનિસિટી થઈ શકે છે. જેના કારણે કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે.


તવા પર સેકો રોટલી 
જૂના જમાનામાં, રોટલી બનાવતી વખતે લોકો તવા પર મૂકેલી રોટલીને સુતરાઉ કપડાથી દબાવીના તાપ પર મુકવાની જરૂર નથી. રોટલી શેકવાની આ સૌથી સુરક્ષિત રીત છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weather updates- દિલ્હી-એનસીઆરમાં ભારે ધુમ્મસ અને 11 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, વરસાદ અને બરફવર્ષા IMDનું અપડેટ

ગોવા અગ્નિકાંડ: ગોવા નાઈટક્લબમાં આગ લાગવાની ઘટનામાં મોટી કાર્યવાહી

Goa Nightclub Fire - સૌરભ અને ગૌરવ લુથરાની થાઈલેન્ડમાં ઘરપકડ, બંને ભાઈઓના પાસપોર્ટ સસ્પેન્ડ

Kisan Protest In Tibbi: હનુમાનગઢ ઇથેનોલ ફેક્ટરી સામે ખેડૂતોનો ગુસ્સો ભડકી ઉઠ્યો, રથીખેડામાં 16 વાહનોને આગ લગાવી દેવામાં આવી

અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓના વાહનનો ભયાનક અકસ્માત, 3 ના મોત, 11 ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

આગળનો લેખ
Show comments