Webdunia - Bharat's app for daily news and videos

Install App

Water excess- શું તમે પીવો છો વધારે પાણી તો થઈ જાઓ સાવધાન

Webdunia
રવિવાર, 14 જાન્યુઆરી 2024 (13:56 IST)
- હાઈપોનેટ્રેમિયા નો શિકાર બની શકે છે.
-  માનવ શરીરમાં સોજો
- વધારે પાણીના કારણે ડાયરિયાની સમસ્યા
 
Water excess- પાણી માણસ શરીર માટે ખૂબ જરૂરી છે. માણસના શરીરમાં વધારેપણ ભાગ પાણી છે. આશરે 60 ટકા આપણુ શરીર પાણીથી ભરાયેલો છે. પાણી પીવાથી શરીર અને સ્કિન બન્ને હાઈડ્રેટ રહે છે. પણ જો તમે એક લિમિટથી વધારે પાણી પીવો છો તો આ તમારા શરીરને નુકશાન કરી શકે છે. જરૂરથી વધારે પાણી પીવાથી તમારા આરોગ્યને ફાયદાની જગ્યા નુકશાન પહોંચાડી શકે છે. 
 
મેડિકલ એક્સપર્ટ પ્રમાણે, વધુ પાણી પીવાથી શરીરમાં સોડિયમ અને ઇલેક્ટ્રોલાઇટની ઉણપ થાય છે, જેની અસર કિડની પર પડે છે. જેના કારણે વ્યક્તિ હાઈપોનેટ્રેમિયા (Hyponatremia) નો શિકાર બની શકે છે. તેની સાથે ઉલટી, માથામાં દુખાવો જેવી સમસ્યા પણ થઈ શકે છે. વધારે પાણી પીવાથી માનવ શરીરમાં સોજો આવી શકે છે.
 
પાણી વધારે હોવાના કારણે અને સોડિયમની ઉણપથી અમારા શરીરમાં થતી સેલ્સમાં સોજા આવી શકે છેૢ જે ખૂબ ગંભીર સમસ્યાને જન્મ આપી શકે છે. જેમ મસલ્સ ટ્શૂ અને બ્રેન ડેમેજ થવુ. વાર-વાર ટૉયલેટ જતા પીળુ કે સાફ પેશાબ આવવી અને શરીરમાં વધારે પાણીના કારણે ડાયરિયાની સમસ્યા થઈ શકે છે. થાક લાગવો, પેટમાં દુખાવો પણ તેના લક્ષણો હોઈ શકે છે. જો તમે આમાંના કોઈપણ લક્ષણો અથવા સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો તમને ઓવરહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

આગળનો લેખ
Show comments