Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટને સ્વસ્થ રાખવામાં લાભકારી છે દહીં-ભાત

Webdunia
ગુરુવાર, 12 માર્ચ 2015 (16:35 IST)
લોકોને ફરિયાદ રહે છે કે તેમનુ પેટ સારુ નથી રહેતુ. પેટમાં તકલીફ અનેક બીમારીઓને જન્મ આપે છે. તેથી જરૂરી છે કે પેટને સ્વસ્થ રાખો. પેટનુ સ્વાસ્થ્ય એ વાત પર નિર્ભર કરે છે કે તમે ભોજનમાં શુ લો છો. પેટ જો ખરાબ થઈ જાય તો તેને ઠીક કરવા માટે દહી અને ચોખાનુ સેવન લાભકારી માનવામાં આવે છે. 
 
જેમનુ પેટ સારુ નથી રહેતુ તેમણે દહી ભાત ખાવા જોઈએ. આ ઉપરાંત બાળકો માટે પણ ભાત સારા રહે છે. સફેદ ચોખા ડાયાબિટીઝના રોગીઓએ ન ખાવા જોઈએ. ક્યારેય ચોખાને પ્રેશર કુકરમાં ન બનાવો નહી તો સ્ટાર્ચની માત્રા તેની અંદર જ રહી જશે. ભાત એવા વાસણમાં બનાવો જેનાથી તેમા રહેલ સ્ટાર્ચ  વરાળ મારફતે બહાર નીકળી જાય છે. 
 
પૉલિશ વગરના બ્રાઉન રાઈસ આરોગ્ય માટે સારા હોય છે. 
 
ગરમીમા ખાવા પીવામાં બેદરકારીને કારણે મોટાભાગે પેટનો દુખાવો રહે છે. ગરમીમા આપણે આપણી ખોરાક પર ધ્યાન આપીએ છતા કોઈને કોઈ કમી રહી જાય છે.  ગરમીમા વધુ મસાલેદાર ભોજનથી પેટમાં બળતરા થાય છે. પણ જો મસાલેદાર ભોજન લીધા પછી દહી ભાત ખાવામાં આવે તો પેટ ખરાબ નથી થતુ.  બાળકોને પણ બહારનુ ખાવાથી પેટમાં તકલીફ થાય છે. તેમને દહી ભાત ખવડાવવાથી ફાયદો થશે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments