Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોજ પીવો જીરાનું પાણી, દૂર થશે અનેક બીમારીઓ

Webdunia
શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (11:22 IST)
જીરાનો ઉપયોગ દરેક ઘરમાં મસાલાના રૂપમાં કરવામાં આવે છે. તેમા અનેક ગુણ હોય છે. જે અમારા સ્વાસ્થ્યને સારુ બનાવી રાખે છે. આ સાથે જ તેમા રહેલ એંટીઓક્સીડેંટ્સ અને ન્યૂટ્રિએંટ્સ આપણે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રાખે છે. જો વાત જીરાનુ પાણીનું કરે તો તેને રોજ પીવાથી વજન ઓછુ તો થાય છે સાથે જ અનેક પ્રકારની પરેશાનીઓ દૂર રહે છે. 
 
1. લોહીની કમી પૂરી - તેમા બ્લડ પ્રેશર ભરપૂર માત્રામાં હોય છે. આ બ્લડમાં હીમોગ્લોબીનનુ લેવલ વધારીને લોહીની કમીને પૂરી કરે છે. 
 
2. ડાયાબીટીસ - રોજ આ પાણી પીવાથી શરીરનુ ગ્લુકોઝનું લેવલ યોગ્ય રહે છે. જેનાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે. 
 
3. તાવ - તાવમાં જીરાનુ પાણી પીવાથી લોહી ઠીક થાય છે અને શરીરને ઠંડક મળે છે. 
 
4. બીપીની સમસ્યા - જીરાનુ પાણી બ્લડ સર્કુલેશનને સારુ બનાવે છે સાથે જ તેનાથી હાઈ બીપીની સમસ્યા ઠીક રહે છે. 
 
5. વજન કંટ્રોલ - જીરાનુ પાણી રોજ પીવાથી શરીરમાં રહેલ ફેટ ઓછુ થઈ જાય છે. સાથે જ તેનાથી વજન ઓછુ થવા માંડે છે. 
 
6. એસિડીટી - તેને રોજ સવારે ખાલી પેટ પીવાથી પેટ ફૂલે છે અને એસિડીટીની સમસ્યા ઓછી થાય છે. 
 
7. ડાયજેશન - જીરાનુ પાણી શરીરનું ડાયજેશન સારુ રાખે છે અને તેનાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments