Webdunia - Bharat's app for daily news and videos

Install App

15થી 18 ઉમ્રરને કોવિડ વેક્સીન લગાવતા સમયે આ વાતોની કાળજી રાખવી

Corona Vaccination
Webdunia
ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (10:59 IST)
કોઈ સાઈડ ઈફ્કેટસ સતત વધી રહ્યા છે આ વચ્ચે ટીનેજર્સને વેક્સીનેશન પણ શરૂ થઈ ગયુ છે. 15 થી 18 વર્ષના ટીંસને વેક્સીન આપી રહ્યા છે. અત્યાર સુધી વેક્સીનનો કોઈ સાઈફ ઈફેક્ટ સામે નહી આવ્યુ છે. પણ પેરેંટસને ધ્યાન આપવુ જોઈએ કે  બાળકમાં કેટલાક અજીબ લક્ષણ તો નથી જોવાઈ રહ્યા. હો તમારા અહીં પણ ટીનેજર્સને વેક્સીન લીધી છે કે લેવાની તૈયારી કરી રહ્યા છે તો અહીં કેટલીક જરૂરી વાત છે જે તમારા માટે જાણવુ જરૂરી છે. 
 
સાઈડ ઈફેકટસ પર તરત થાઓ અલર્ટ 
વેક્સીન પછે અડલ્ટસમાં કેટલાક સાઈડ ઈફેક્ટસ નજર આવ્યા હતા અને બાળકોમાં પણ જોવાઈ શકે છે. અમારા સહયોગીની રિપોર્ટસ પ્રમાણે ટીનેજર્સમાં વેક્સીન પછી કેટલાક હળવા લક્ષણ જોવાઈ શકે છે જેમ કે તાવ, માથાનો દુખાવો, ઈંજેકશનની જગ્યા પર દુખાવો, થાક વેગેરે. જો વેક્સીન પછી તે સિવાય કઈક અજીબ જોવાય તો પેરેંટ્સને તરત ડાક્ટરથી સંપર્ક કરવુ જોઈએ. 
 
વેક્સીન પછી ફોલો કરો આ ગાઈડલાઈન 
વેક્સીન લાગ્યા પછી હેલ્થ ગાઈડલાઈંસને ફોલો કરવુ જરૂરી છે જેમ વધારે પાણી પીવું. બેલેંસ્ડ ડાઈટ લેવી. ભોજનમાં લીલા શાકભાજી, લસણ અને વિટમિન સી રિચ ફ્રૂટસ લેવું. સાથે જ 7-8 કલાક ઉંડી ઉંઘ લેવી પણ જરૂરી છે. 
 
બાળકો રાખવુ ખાસ ધ્યાન 
ઈંજેક્શન વાળી જગ્યા વધારે દુખાવો લાગે તો હાથની હળવી એક્સસાઈજ કરી શકો છો તેની સાથે માસ્ક લગાવો, વગર જરૂરી કામ બહાર ન નિકળવું, સોશિયલ ડિસ્ટેંસિગનો પાલન કરવું અને હાથ ધોતા રહેવું. કોવિડની થર્ડ વેવ શરૂઆતથી જ બાળકોને ખતરા જણાવાઈ રહ્યુ છે કારણકે વેક્સીન નથી મળી છે તેથી બાળકોની ખાસ કાળજી રાખવી

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments