Webdunia - Bharat's app for daily news and videos

Install App

છાતીમાં કફ ન થાય, તેથી આ આહાર ખાવો

Webdunia
ગુરુવાર, 6 મે 2021 (16:19 IST)
કોરોના વાયરસ તીવ્રતાથી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. આ વાયરસના લક્ષ્ણમાં ગળા ખરાબ, કફ, શરદી, ખાંસી શામેલ છે. તેમજ છાતી પર કફ જમવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેથી આજે અમે તમને કેટલાક દેશી ઉપાય જણાવે છે જેને ડેલી ડાઈટમાં શામેલ કરવા તમે ખાંસી અને ગળામાં જમેલ કફની પરેશાનીથી રાહત મેળવી શકો છો તો ચાલો જાણીએ 
 
કેળા 
હમેશા લોકો શરદી અને ખાંસી થતા પર કેળાના સેવન બંદ કરે છે. પણ કેળા પોટેશિયમથી ભરપૂર હોય છે. તેના સેવનથી શરીરમાં પાણીની કમી પૂરી હોય છે. સાથે જ તેમાં હાજર ઈલેક્ટ્રોલાઈટસ અને મિનરલ્સ ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. તેનો સેવન કરવાથી શરદી, ખાંસીમાં ફાયદાકારી હોય છે. 
 
પાઈનેપલ 
પાઈનેપલના સેવન કરવાથી ખાંસી અને કફને દબાવવામાં મદદ મળે છે. સાથે ફેફસાંની સફાઈ હોય છે. તેથી કફની સમસ્યાથી જલ્દી આરામ મળે છે. 
 
આદું અને તુલસી 
આદું અને તુલસીમાં એંટી બેકટીરિયલ, એંટી વાયરલ વગેરે ગુણ હોય છે. તેનો સેવન કરવાથી કફમાં આરામ મળવાની સાથે સામાન્ય શરદી, ખાંસીથી પણ છુટકારો મળે છે. તેનાથી ઈન્યુનિટી તેજ હોય છે. તેમજ રોગોની ચપેટમાં આવવાનો ખતરો પણ ઓછું રહે છે. તમે તેને આહારમાં મિક્સ કરી કે ચા કે ઉકાળો બનાવીને પણ પી શકો છો. તેના માટે 2 કપ પાણીમાં 1 ટુકડો આદુ અને તુલસીના 2-3 પાન ઉકાળો  પાણીને એક ચોથાઈ થતા પર તેને ગાળીને પી લેવુ. તે સિવાય આદુંનો 1 ટુકડો ચાવવાથી પણ ગળાને આરામ પહોંચે છે. 
 
ગોળ  
ગોળની તાસીર ગર્મ હોય છે. તેનો સેવન કરવાથી કફ, ખાંસી વગેરેથી આરામ મળે છે. તમે તેને ચા કે મિઠાઈમાં નાખી ખાઈ શકો છો. તે સિવાય શેકેલા ચણાની સાથે તેનો સેવન કરવો પણ ફાયદાકારી હોય છે. 
 
લીંબૂ અને મધ 
ગળા ખરાબ, કફ, શરદી, ખાંસી હોવાની સમસ્યામાં લીંબૂ અને મધ ખૂબ કારગર  હોય છે. તેના માટે 1 કપ ગર્મ પાણીમાં 1 નાની ચમચી મધ અને 2 નાની ચમચી લીંબૂનો રસ મિક્સ કરી સેવન કરો. તેનાથી કફ અને ગળા સંબંધી બીજી સમસ્યાઓથી આરામ મળશે. સાથે જ ઈમ્યુનિટી સ્ટ્રાંગ હોવામાં મદદ મળશે. 
 
લસણ 
આદુની રીતે લસણ પણ ગુણોથી ભરપૂર હોય છે. તેમા& એંટી બેક્ટીરિયલ, એંટી વાયરલ અને એંટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે. તેમજ આયુર્વેદમાં પણ તેને ઔષધી સ્વરૂપ ગણાયુ છે. 2-3 કળી લસણની ખાવાથી શરદી, ખાંસીથી રાહત મળે છે. સાથે જ ઈમ્યુનિટી મજબૂત થવામાં મદદ મળે છે. 
 
કાળી મરી
કફ, ખાંસી અને શ્વાસ સંબંધી સમસ્યાથી છુટકારો મેળવવા માટે કાળી મરી ખૂબ કારગર હોય છે. તમે તેને શાકમાં મિક્સ કરી સાથે ઉકાળો બનાવીને પણ પી શકો છો. તેના માટે 2 કપ પાણીમાં 2 ચપટી કાળી મરી નાખો. પાણીને એક ચોથાઈ થતા ઉકાળો. પછી તેને  ગાળીને 1 નાની ચમચી મધ મિક્સ કરી હળવું હૂંફાણા પીવો. તમે તેને સવારે અને સાંજના સમયે પી શકો છો. ફેફંસાની સારી રીતે સફાઈ થઈ કફની સમસ્યાથી આરામ મળે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments