Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના વાયરસ સામે અસરકાર આયુર્વેદિક ઉકાળો આ રીતે બનાવો

Webdunia
બુધવાર, 14 ઑક્ટોબર 2020 (15:48 IST)
કોરોના વાયરસ  થાય તે માટે તૈયાર કરેલા ઉકાળાની રીત લોકો સુધી પહોંચાડવા માટે તબીબોએ સ્વખર્ચે પેમ્પેલ્ટ પણ તૈયાર કર્યા છે. સ્વખર્ચે અંદાજે ૧ લાખ પેમ્ફેલ્ટનું વેચાણ કરવાનું પણ આયોજન કર્યુ છે. જીવલેણ સ્વાઈન ફ્લુની શરૃઆત શરદીથી થાય છે. ત્યારે તબીબોએ તૈયાર કરેલો આયુર્વેદિક ઉકા
ળો સામાન્ય શરદી-ફ્લુને તો મટાડે છે.પરંતુ સ્વાઈન ફ્લુથી બચવા માટે અકસીર સાબિત થઈ શકે છે.

કોરોના વાયરસ    ઉકાળો આ રીતે બનાવો 
 સૂંઠ, મરી, લીંડીપીપર, તજ, તમાલ પત્ર, એલચી અને લવીંગ લો.તે તમામ સામગ્રીને ૧૦ ગ્રામ લઈને સૌ પ્રથમ પાવડર બનાવવો. તેમાં ૧૦થી ૧૫ તુલસીના પાન વાટીને નાખવા તથા અડધી ચમચી ગોળ ઉમેરી બે ગ્લાસ પાણીમાં નાખવું. બાદમાં આ પાણીને બે થી ત્રણ મિનિટ ઉકાળવું.આ ઉકાળાને નરણા કોઠે પીવાથી વધુ અસરકારક સાબિત થાય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments