rashifal-2026

કોરોના વાયરસ સામે અસરકાર આયુર્વેદિક ઉકાળો આ રીતે બનાવો

Webdunia
બુધવાર, 14 ઑક્ટોબર 2020 (15:48 IST)
કોરોના વાયરસ  થાય તે માટે તૈયાર કરેલા ઉકાળાની રીત લોકો સુધી પહોંચાડવા માટે તબીબોએ સ્વખર્ચે પેમ્પેલ્ટ પણ તૈયાર કર્યા છે. સ્વખર્ચે અંદાજે ૧ લાખ પેમ્ફેલ્ટનું વેચાણ કરવાનું પણ આયોજન કર્યુ છે. જીવલેણ સ્વાઈન ફ્લુની શરૃઆત શરદીથી થાય છે. ત્યારે તબીબોએ તૈયાર કરેલો આયુર્વેદિક ઉકા
ળો સામાન્ય શરદી-ફ્લુને તો મટાડે છે.પરંતુ સ્વાઈન ફ્લુથી બચવા માટે અકસીર સાબિત થઈ શકે છે.

કોરોના વાયરસ    ઉકાળો આ રીતે બનાવો 
 સૂંઠ, મરી, લીંડીપીપર, તજ, તમાલ પત્ર, એલચી અને લવીંગ લો.તે તમામ સામગ્રીને ૧૦ ગ્રામ લઈને સૌ પ્રથમ પાવડર બનાવવો. તેમાં ૧૦થી ૧૫ તુલસીના પાન વાટીને નાખવા તથા અડધી ચમચી ગોળ ઉમેરી બે ગ્લાસ પાણીમાં નાખવું. બાદમાં આ પાણીને બે થી ત્રણ મિનિટ ઉકાળવું.આ ઉકાળાને નરણા કોઠે પીવાથી વધુ અસરકારક સાબિત થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મુંબઈમાં પ્રજાસત્તાક દિવસની મોટી દુર્ઘટના

પીવી સિંધુ બેડમિન્ટનનો ઇતિહાસ રચ્યો, '500 ક્લબ'માં જોડાનાર પ્રથમ ભારતીય શટલર બની

બજાર ખુલતાની સાથે જ હોબાળો મચી ગયો, ચાંદીના ભાવમાં 23146 રૂપિયાનો વધારો થયો, સોનાનો ભાવ 1.58 લાખ રૂપિયાને પાર

IMD ચેતવણી! 13 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતાઓ

ભારતીય ધ્વજ ઉતારતી વખતે વીજ કરંટ લાગવાથી 10મા ધોરણના વિદ્યાર્થીનું મૃત્યુ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments