Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coronavirus backઠીક થયા પછી ફરીથી થઈ શકે છે કોરોના, આ વાતોંનું રાખવી કાળજી

Webdunia
સોમવાર, 30 માર્ચ 2020 (20:38 IST)
દુનિયાભરમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા 33 હજારથી પણ વધારે થઈ ગઈ છે. અત્યારે દુનિયાભરમાં કુળ સંક્રમિત લોકો 7,16,101 છે. ભારતમાં આ સંખ્યા 1000ની પાસે પહોછી છે. કોરોના વાયરસથી સૌથી વધારે મોત ઈટલીમાં થઈ છે. પાછલા કેટલાક દિવસોમાં તમને જોયુ હશે કે Covid 19 ના દર્દીઓની ટેસ્ટ રિપોર્ટ બીજી ત્રીજી વાર પણ પૉઝિટિવ આવી છે. બૉલીવુડ ગાયિકા કનિકા કપૂર તેનો ઉદાહરણ છે. તેના પર ચાર વાર કોરોના વાયરસનો ટેસ્ટ કરાયુ છે અને દરકે વાર પરિણામ પૉઝિટિવ આવ્યા છે. 
 
હવે સવાલ આવે છે કે કોરોનાથી સંક્રમિત્ત થતા લોકોને ફરીથી આ વાયરસથી સંક્રમિત થવાની કેટલી શકયતા છે. ચીન અને જાપાનના આંકડા તો આ તરફ ઈશારા કરે છે કે આ વાયરસ તમારા શરીર પર ફરીથી હુમલો કરી શકે છે. વૈજ્ઞાનિકોની પાસે અત્યાર્વે પણ કોરોના વાયરસનને લઈને સટીક જાણકારી નથી છે. કોવિડ 19 એક નવું વાયરસ છે. વૈજ્ઞાનિક તેના વ્યવહારને સમજવાની કોશિશમાં છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments