Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના વેક્સીનથી પહેલા શા માટે ન કરવું Pain Killer નો સેવન જાણો કારણ

Webdunia
મંગળવાર, 29 જૂન 2021 (10:48 IST)
કોરોનાથી બચવા માટે વેક્સીન લગાવવી ખૂબ જરૂરી છે. તેથી તેના સાઈડ ઈફ્ક્ટસથી બચવુ થોડો મુશ્કેલ થઈ શકે છે. પણ તેના ઈફેક્ટથી બચવા માટે ઈમ્યુનિટી સિસ્ટમને યોગ્ય રાખવુ પણ એક માત્ર રીત છે. તેમજ ઘણા લોકો એવા પણ છે જે પ્રથમ ડોઝ લેવા માટે અચકાઈ રહ્યા છે અને વેક્સીનના ડરથી પહેલા જ પેન કિલર અને ઓટીસી દવાઓનો સહારો લે છે. સ્વાસ્થય વિશેષજ્ઞોની માનીએ તો વેક્સીન લગાવતા પહેલા પેન કિલરનો સેવન નહી કરવો જોઈએ. આવો જાણીએ તેના કારણ 
 
શું હોય છે પેન કિલરનો સેવન કરવાથી 
પેન કિલર દવા રિલીવર સોજા ઓછું કરવામાં મદદ કરે છે. મોટા ભાગે દવાઓને એનએસઆઈડીના રૂપમાં વર્ગીકરણ કરાયુ છે જે દુખાવા અને સોજાના ઉત્પાદનમાં શામેલ રસાયનને રોકે છે અને સમયની સાથે દુખાવાની તીવ્રતાને ઓછું કરવાનો કામ કરે છે. દુખાવાના હિસાબે જ દવાઓ આપવામાં આવે છે. તેમજ એક્સપર્ટસનો કહેવું છે કે જ્યારે આ ડાક્ટર દ્વારા જણાવાય છે ત્યારે જ તેનો ઉપયોગ કરવું. આમ જ ખાવાથી 
દિલના રોગોનો ખતરો વધી જાય છે. 
 
વેક્સીનથી પહેલા શા માટે ન કરવું તેનો સેવન 
રસીકરણથી પહેલા એક્સપર્ટએ ઘણા એવા કામ જણાવ્યા છે જે 24 કલાક પહેલા કદાચ ન કરવા જોઈએ. એવા દર્દનિવારક ગોળીઓ ખાવાની ના કરાય છે. એક્સપર્ટની માનીએ તો દુખાવાની કેટલીક સામાન્ય દવાઓ વેક્સીનના પ્રત્યે ઈમ્યૂન સિસ્ટમને રિસ્પાંસને ઓછું કરી શકે છે. તેથી વેક્સીન લગાવતા પહેલા તેનો સેવન નહી કરવો જોઈએ.   

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments