Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર આ પરિસ્થિતિઓમાં તમને કોવિડ-19 ટેસ્ટ કરાવવાની જરૂર નથી

Webdunia
બુધવાર, 12 મે 2021 (14:05 IST)
વર્તમાન સ્થિતિને જોતા ઈંડિયન કાઉંસિલ ઑફ મેડિકલ રિસર્ચએ કોવિડ 19 ટેસ્ટ પર દિશા-નિર્દેશ રજૂ કર્યા છે. કેટલીક સ્થિતિઓ છે જેના હેઠણ તમને પોતાને ટેસ્ટ કરાવવાની જરૂર નહી છે. 
 
શું તમને ચિંતા છે કે તમે સંક્રમિત થઈ જશે. કે તમે આ મુશ્કેલીમાં છો કે કોવિડ 19 ટેસ્ટ ક્યારે કરાય? ભારત આ સમયે કોવિડ કેસોમાં તીવ્રતાથી વૃદ્ધિ કરી રહ્યા છે. આ બિંદુ પર આરટીપીસીઆર માટે પોતાને બુક કરવથી પહેલા સ્વ-મૂલ્યાંકન કરવુ જરૂરી છે. તેથી તમને કોવિડના વિશે નવીન દિશાનિર્દેશોના વિશે પોતાને અપડેટ રાખવ મહત્વપૂર્ણ છે. 
 
તાજેતરમાં ICMR એ કોવિડ 19 ટેસ્ટ માટે દિશા નિર્દેશોનો એક નવો સેટ રજૂ કર્યો. આ એક નવો દિશા નિર્દેશ છે અમે જણાવીએ છે કે કોઈ વ્યક્તિને કોવિડ ટેસ્ટની ન જુઓ આ સ્થિતિમાં કરવી જોઈએ. 
 
તેથી મહિલાઓને આ વાતનો ખાસ ધ્યાન રાખવો જોઈએ કે ટેસ્ટ ક્યારે જરૂરી નહી છે. 
 
1. જો તમે સ્વસ્થ છો અને તમને તાવ , ખાંસી, શરદી, ગળામાં ખરાશ, સ્વાદ અને ગંધ જેવી સમસ્યા નહી છે તો તે સ્થિતિમાં તમને યાત્રા કરતા સમયે કોવિડ ટેસ્ટ રિપોર્ટ તમારી સાથે રાખવાની કોઈ જરૂરી નથી. એક સ્વસ્થ વ્યક્તિ આરટીપીસીઆરન વગર એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈ શકાય છે. 
2. જો રેપિડ એંટીજન ટેસ્ટ કે આરટીપીસીઆરથી તમે કોવિડ ટેસ્ટની રિપોર્ટ પૉઝિટિવ આવે છે તો તમને કોઈ બીજો ટેસ્ટ કરવાની જરૂર નહી છે. 
3. આરએટી કે આરટીપીસીઆર કોઈ એવા વ્યક્તિ પર નહી કરવો જોઈએ જેને પહેલાથી આ ટેસ્ટ કર્યો છે તેનો અર્થ છે જો તમને અત્યારે રેપિડ એંટીજન ટેસ્ટ કરાવી લીધો છે તો અમે આરટીપીસીઆર ટેસ્ટ કે બીજા રેપિડ એંટીજન ટેસ્ટ ફરીથી નહી કરાવી શકે. 
4. જો કોઈ 10 દિવસોથી ઘરથી જુદા છે અને છેલ્લા ત્રણ દિવસોમાં તેને તાવ જેવો કોઈ લક્ષણ નહી જોવાઈ રહ્યો છે તો તમને કોવિડ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. તમે નક્કી રૂપથી આ સ્થિતિમા& કોરોનાવાયરસના ટેસ્ટથી બચી શકે છે. 
5. જો તમને કોરોનાવાયરસની સારવાર કરાવવા માટે હોસ્પીટલમાં દાખલ કરાવ્યો અને તમે ઠીક થઈ ગયા હતા તો આ કેસમાં કોઈ પણ ટેસ્ટની જરૂર નથી.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન જોવો જોઈએ ચંદ્ર ? જાણો કારણ અને ઉપાય

Ganesh Chaturthi 2024 - જાણો કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શુ છે તેનુ મહત્વ

Ganesh Chaturthi Wishes & Quotes 2024 - ગણેશ ચતુર્થી પર આ શાનદાર સંદેશા સાથે તમારા સંબધીઓ અને મિત્રોને આપો શુભકામનાઓ

Hartalika Teej Upay: કેવડાત્રીજના દિવસે જરૂર કરો આ ઉપાય, દાંપત્ય જીવન રહેશે ખુશહાલ, જીવનસાથીને પણ મળશે સફળતા

Kevda Trij vrat katha- કેવડા ત્રીજ પૂજા વિધિ અને કથા

આગળનો લેખ
Show comments