Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coriander Water Benefits- દરરોજ સવારે ઉઠીને પીવો ધાણાનુ પાણી અહીં જાણો તેના ફાયદા

Webdunia
મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (11:23 IST)
ધાણાના ઉપયોગ ભારતીય ભોજનમાં ખૂબ માત્રામાં કરાય છે તેના બીયાંના પાઉડર બનાવીને ભોજનમાં ઉપયોગ કરાય છે. તે સિવાય તેના પાનથી ભોજનને ગાર્નિશ કરાય છે. ધાણા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી 
સિદ્ધ હોય છે. આવુ દરરોજ ધાણાના પાણી પીવુ તમારા માટે સારુ સાબિત થઈ શકે છે. આવો જાણીએ કેવી રીતે બનાવીએ ધાણાનો પાણી. 
 
ધાણાના પાણી બનાવવાની રીત 
તેના માટે રાત્રે 1 કપ પીવાના પાણીમાં 1 ચમચી ધાણાના બીયાં પલાળીને રાખો. સવારે આ પાણીને ગાળી લો ત્યારબાદ પાણી પી શકો છો. આ બીયાં સુકાવીને તમે ઉપયોગ પણ કરી શકો છો.. 
 
ધાણાના પાણીના ફાયદા 
- ધાણા ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. તેમાં હાજર એંટીઑક્સીડેંટ્સ શરીરમાં ફ્રી રેડિકલને ઓછ કરવામાં મદદ કરે છે. 
- આ પાચનથી સંકળાયેલા સમસ્યાઓને દૂર કરવાના કામ કરે છે. સવારના સમયે તેનો સેવન કરવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે. 
- ધાણામાં વિટામિન K,C અને A ભરપૂર માત્રામાં હોય છે. આ વાળને મજબૂત બનાવવા અને તેને વધારવામાં મદદ કરે છે. 
- ધાણાના પાણીનો દરરોજ સેવન કરાય તો આ સાંધના દુખાવાને ઓછુ કરી શકે છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments