Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિયાળામાં થતા રોગોને દૂર કરે છે કોથમીર-તો કોથમીરનો સેવન કરવું.

Webdunia
મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (13:26 IST)
શિયાળામાં થતા રોગોને દૂર કરવામાં 'કોથમીર' સહાયક હોય છે. આ મૌસમમાં 'કોથમીર'ને કોઈ પણ રૂપમાં સેવન કરવું ભલે એ ચટણી કે સલાદના રૂપમાં, સેવન કરવું ઈચ્છો તો 'ચટણી' કે 'સલાદ'ના રૂપમાં, આ આરોગ્યને ફાયદા જ પહોંચાડે છે. આવો જાણીએ 'કોથમીર'ના સેવન કરવાથી થતા ફાયદા 

1. 'કોથમીર'માં ઘણી માત્રામાં વિટામિન એ અને સી હોય છે. આ શરીરમાં રોગ પ્રતિરોધી ક્ષમતાને મજબૂત કરવામાં મદદ કરે છે. 
 
2. શિયાળામાં ભૂખ વધારે લાગે છે, તો પેટ સંબંધી સમસ્યા થવાની શકયતા પણ બની રહે છે, જેમ કે ગૈસ, જાડા, એસિડીટી થવું વગેરે. આ સમસ્યાઓને દૂર કરવામાં 'કોથમીર' ના કોઈ પણ રૂપમાં સેવન મદદ કરશે. 
 
3. 'કોથમીર'નાકોઈ પણ રૂપમાં સેવન યૂરિન સંબંધી સમસ્યાથે દૂર કરવામાં સહાયક હોય છે. 
 
4. 'કોથમીર' ના નિયમિત સેવન શિયાળામાં થતારોગ જેમ કે વાયરલ શરદી-ખાંસીને દૂર રાખવામાં મદદ કરે છે. 
 
5. 'કોથમીર'માં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે કે સાંધાના દર્દીઓ માટે ફાયદાકારી હોય છે. 
 
6. 'કોથમીર'ના કોઈ પણ રૂપમાં સેવન ડાયબિટીજના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારી રહે છે. કારણકે આ લોહીમાં ઈંસુલિનની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 
 
7. જે લોકોને ચક્કર આવવાની શિકાયત રહે છે. તે આંવલાની સાથે કોથમીર ઉપયોગ કરવું જોઈએ. તેનાથી ખૂબ રાહત મળશે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments