Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિશ્વ હૃદય રોગ - 4 વર્ષમાં ગુજરાતમાં બાળ હ્રદય રોગીઓની સંખ્યા 2031 જેટલી વધી

Webdunia
ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2016 (12:21 IST)
સમગ્ર વિશ્વમાં આજે હૃદય રોગ અંગેની જાગૃતિ ફેલાઈ છે. એટલે 29મી સપ્ટેમ્બરના દિવસને વિશ્વ હૃદય રોગ દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં હ્રદય રોગીઓની સંખ્યામાં બાળકોનો નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 4 વર્ષમાં હૃદયરોગનાં બાળદર્દીઓની સંખ્યામાં 2031નો વધારો થયો છે. 2007-08માં ગુજરાત રાજ્યમાં હ્રદય રોગના બાળદર્દી 3,584 હતા  હતા.તે 2015-16માં વધીને 6,275 થઈ ગયા છે. શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં તબીબો બાળકોનું સ્વાસ્થ્ય ચકાસે છે. વર્ષ 2011-12માં હૃદયને લગતા રોગથી પીડાતા બાળકોની સંખ્યા 4244 હતી. વર્ષ 2012-13માં તે 400 જેટલી વધીને 4640 થઇ હતી. આવતી કાલે29 સપ્ટેમ્બરે હ્દય દિવસની ઉજવણી થવાની છે ત્યારે બાળકોને હાર્ટના રોગથી દુર રાખવા નાનપણથી જ જંક ફૂડના અતિરેકથી બચાવીયે, નિયમીત કસરત કરવા પર ભાર મુકવો, નિયમિત ચાલવાનું અને દોડવાનું શિખવવું વિ. આદતો પાડીશુ઼ તો જ આ યુગમાં તેઓ આ વકરતા જતા રોગથી બચી શકશે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments