Webdunia - Bharat's app for daily news and videos

Install App

માખણ મિશ્રી(શાકર)ના આરોગ્યથી સંકળાયેલા આ 6 મીઠા ફાયદા તમે પણ જાણો

Webdunia
સોમવાર, 30 ઑગસ્ટ 2021 (08:50 IST)
માખણ મિશ્રી ભગવાન શ્રીકૃષ્ણનો પ્રિય ભોગ છે આ સ્વાદમાં જેટલો મધુર લાગે છે, તેટલો જ મીઠા છે તેના આરોગ્યથી સંકળાયેલા ફાયદા પણ . તમે નહી જાણતા હશો જરૂર વાંચો 
- માખણ મિશ્રીનો સેવન કરવું મગજ માટે ખૂબ ફાયદાકારી હોય છે. બાળકોને નિયમિત રૂપથી જો માખણ મિશ્રી ખવડાય, તો તેમનો મગજ અને શરીરનો વિકાસ માટે ખૂબ ફાયદાકારી હોય છે. 
 
-માખણ મિશ્રીને દરરોજ નાશ્તામાં ખાવું જોઈએ. તો માથાના દુખાવા અને સાંધાના દુખાવાની સમસ્યાથી છુટકારો મળી શકે છે. તેનાથી સાંધામાં નમી અને ચિકણાઈ મળી શકશે અને શુષ્કતા ધીમે ધીમે ઓછી થશે. 
 
- આંખની નબળાઈને દૂર કરવા માટે આ ઉપાય કારગર છે. 
 
- ત્વચાને ચિકણો અને ચમકદાર બનાવવા ઈચ્છો છો, તો શાકરનો ભૂકો અને માખણ મિક્સ કરી ત્વચા પર મસાજ કરવું. આ મસાજ અને સ્ક્રબ બન્નેનો કામ કરશે અને ત્વચાને પ્રાકૃતિક રૂપથી ચિકણો, ચમકદાર અને નરમ બનાવશે. 
 
- બવાસીર જેવા રોગથી પરેશાન છો તો, ના ગભરાવો, માખણ મિશ્રીના નિયમિત રૂપથી સેવન કરીને થોડા જ દિવસોમાં તમે બવાસીરની સમસ્યાથી છુટકારો મેળવી શકશો. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments