Biodata Maker

Brain Dead: જાણો શુ હોય છે "બ્રેન ડેડ" જેનાથી રાજૂ શ્રીવાસ્તવ 58 ની ઉમ્રમાં થઈ ગયા શિકાર

Webdunia
મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (11:24 IST)
Brain Dead: ઘણા લોકો બ્રેન ડેડનો એટલે કે લાંબા સમય સુધી બેભાવ કે કોમામાં જવો સમજી રહ્યા છે. બ્રેન ડેડ કોમાની જેમ કદાચ નહી કારણ કે કોમાં વ્યક્તિ બેભાવ જરૂર હોય છે પણ તોય પણ જીવિત રહે છે. બ્રેન ડેડ ત્યારે હોય છે જ્યારે મગજની કોશિકાઓ કામ કરવો બંદ કરી નાખે છે. અને આ ત્યારે હોય છે જ્યારે માણસના માથામા% કોઈ ઈજા લાગી હોય કે દર્દી બ્રેન ટ્યૂમર જેવા રોગમા શિકાર થઈ ગયો હોય. આ સ્થિતિમાં દર્દીને લાઈફ સપોર્ટ પર રખાય છે. બ્રેન ડેડના લક્ષણ 
 
- માણસનો મગજ કામ કરવો બંદ કરી નાખે છે. જ્યારે મગજમાં ઓકસીજનની માત્રા સારી રીતે નથી પહોંચી શકે છે. ત્યાર મગજની મૃત્યુ થઈ જાય છે માણસ બ્રેન ડેડનો શિકાર બને છે. 
- બ્રેન ડેફ પછી રોશનીમાં પણ તે કામ નથી કરી શકે છે. 
- જાણકારી શેયર કરવામાં અસમર્થ થઈ જાય છે. 
- વિચાર વ્યક્ત કરવામાં મુશ્કેલીઓ થાય છે. 
- બીજાને સમજવામાં પરેશાની થવા લાગે છે. 
- આંખને અડતા પર પણ આંખ બંદ નથી થતી. 
- દિલથી લોહીનો સ્ત્રાવ બંધ થઈ જાય છે. 
- મગજમાં લોહી એકત્ર થઈ જાય છે. 
- શરીરના ભાગોમાં લોહીના ગઠડા થવા લાગે છે. 
- માણસ કઈક વિચારી નહી શકતો અને ન કોઈને ઓળખી શકે છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એક કન્યા 10 પુત્રો સમાન... જાણો PM મોદીએ કેમ યાદ અપાવી પુત્રીઓની વાત ?

72 વર્ષીય વ્યક્તિને વિમાનમાં હૃદયરોગનો હુમલો આવ્યો, અને ઇમરજન્સી લેન્ડિંગ પછી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા...

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

Gold Silver Price Today- સોનું સસ્તું થયું, ચાંદીના ભાવમાં 8000 રૂપિયાથી વધુનો ઘટાડો

શું ડોનાલ્ડ ટ્રમ્પ એકલા પડી ગયા છે? પાકિસ્તાનની ખુશામત નિષ્ફળ ગઈ. પીએમ મોદીનું મૌન

વધુ જુઓ..

ધર્મ

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

Ganesh Jayanti 2026: ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે ગણેશજીનાં આ 21, તેના જાપ માત્રથી દૂર થઈ જાય છે દરેક પરેશાની

Vinayak Chaturthi Vrat Katha: વિનાયક ચતુર્થીના દિવસે જરૂર કરો ભગવાન ગણેશ અને વૃદ્ધ માઈની આ વાર્તાનો પાઠ, બાપ્પા થશે પ્રસન્ન

રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi

આગળનો લેખ
Show comments