Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે અજમાવો આ ટિપ્સ અને રાખો મગજને સ્વસ્થ

Webdunia
ગુરુવાર, 5 એપ્રિલ 2018 (08:22 IST)
મગજને આરામ આપો- જેમ શરીરને આરામ જોઈએ તે જ રીત મગજને પણ. આરામ મગજને તંદુરૂસ્ત બનાવી રાખે છે. તેના માટે તમને હળવા પળ પસાર કરવાની ટેવ હોવી જોઈએ. 
તમારી સમસ્યાઓને સાઈડમાં મૂકી સમય પસાર કરવું ખૂબ જરૂરી છે. એક વસ્તુ અને મેડિટેશન અને યોગ કરવું. તેનાથી મગજને ખૂબ રાહત મળે છે. 
 
પોતાને મહ્ત્વ આપો- પોતાનું માનને અનજુઓ કરવું માનસિક દ્ર્ઢતાને નબળું કરવું છે. આમ તો પોતાને કૉમ્પ્લીમેંટ આપવું તમારી મુખ્ય જરૂરત છે. જે પણ કામમાં તમને મજા આવે તેના માટે સમય જરૂર કાઢો. તમારી પસંદની મૂવી જુઓ કે ચોપડી વાંચો. 
 
ખુશાળ લોકોની સંગત કરો- તમારા મિત્રની લિસ્ટમાં ખુશાળ વ્યકતિત્વના કોઈ મિત્ર જરૂર શામેળ હોય. તમે પણ ખુશ રહો અને ગ્રુપમાં એંજાય કરવાનો અવસર શોધવું. 
 
એક ઠહાકો તમને તાજા કરી શકે છે. આ યાદ રાખો કે હંસવા-હંસાવનાનો અવસર ન મૂકવું. આ તમને વિટામિનની એક ગોળીથી વધારે લાભ આપશે  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Holika- શું હોલિકા દહનના દિવસે રોટલી ન બનાવવી જોઈએ?

Pradosh Vrat Upay: પ્રદોષ વ્રતના દિવસે શિવલિંગ પર અર્પિત કરો આ વસ્તુઓ, ભગવાન ભોલેનાથ દરેક મનોકામના કરશે પૂરી

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

હોળીની મજા વચ્ચે બાળકોની ત્વચાને નુકસાન ન થશે, આ સલામતી ટિપ્સ અજમાવો

Rangbhari Ekadashi 2025: રંગભરી એકાદશી પર ન કરશો આ કામ, નહી તો જીવનમાં આવશે અનેક પરેશાનીઓ

આગળનો લેખ
Show comments