rashifal-2026

બિલ્વ પત્રના સ્વાસ્થય લાભ

Webdunia
શુક્રવાર, 14 જુલાઈ 2017 (21:05 IST)
શિવજીને અર્પિત કરાતા બિલ્વપત્ર , માત્ર પૂજા માત્રના જ એક સાધન નહી છે પણ તમારા સ્વાસ્થય માટે પણ ખૂબ ફાયદારી છે. શું તમે જાણો છો, બિલ્વપત્રના આ 5 સ્વાસ્થય લાભ ? જો નહી જાણતા હોય તો તમે જરૂર જાણવા જોઈએ... 
1. તાવ થતા બિલ્વ ના પાનના કાઢાના સેવન લાભપ્રદ છે. જો મધુમાખી કે કોઈ કીટકના કાપતા બળતરા થતા એવી સ્થિતિમાં બિલ્વપત્રના રસ લગાડવાથી રાહત મળે છે. 
 

2. હૃદય રોગીઓ માટે પણ બિલ્વપત્રના પ્રયોગ ખૂબ ફાયદાકારી છે. બિલ્વપત્રના કાઢા બનાવી પીવાથી હૃદય મજબૂત હોય છે. અને હાર્ટ અટૈકનો ખતરો ઓછું થાય છે. 
3. શરીરમાં ગર્મી વધવાથી  કે મોઢામાં ગર્મીના કારણે ચાંદલા થઈ જાય ક્તો બિલ્વપત્રને મોઢીમાં રાખી ચાવવાથી લાભ મળે છે. અને ચાંદલા સમાપ્ત હોય છે. 

4. બવાસીર આજકાલ એક સામાન્ય રોગ થઈ ગઈ છે લોહી બવાસીર તો બહુ જ તકલીફ આપતું રોગ છે. બિલ્વની મૂડન પલ્પ સમાન માત્રામાં શાકર મિક્સ કરી ચૂર્ણ બનાવી લો . આ ચૂર્ણ ને સવારે સાંજે ઠંડા પાણી  સાથે લો. જો વધારે પીડા છે તો દિવસમાં ત્રણ વાર લો. આથી બવાસીરમાં તરત જ લાભ મળે છે. 
5. જો કોઈ કારણસર બિલ્વની મૂળ ન હોય તો કાચા બિલ્વના પલ્પ , વરિયાળી અને સૂંઠ મિક્સ કરી એમનું કાઢું બનાવીને સેવન કરતા પણ લાભદાયક હશે. આ પ્રયોગ એક અઠવાડિયા સુધી કરો. 

6. વરસાદમાં શરદી અને તાવની સમસ્યા વધારે હોય છે. ત્યારે બિલ્વપત્રના રસમાં મધ મિક્સ કરી પીવાથી ફાયદાકારી છે. એ વિષમ જ્વર થઈ જતા એના પેસ્ટ્ની ગોળી બનાવી ગોળ સાથે સેવન કરાય છે. 
7. પેટ કે આંતરડામાં કીડા થતા કે બાળકોને જાડા લાગવાની સમસ્યા હોય તો બિલ્વના રસ પીવાથી ઘણું લાભ હોય છે અને આ સમસ્યા સમાપ્ત થઈ જાય છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Satua Baba Magh Mela: મોંઘી ગાડીઓ, હાથી અને ઊંટની સવારી, ચાર્ટર્ડ વિમાનોમાં આરામ... સતુઆ બાબા કોણ છે?

ખૂની 'માંઝા' એ બે લોકોના જીવ લીધા; 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી પડી જવાથી પિતા અને પુત્રીના મોત થયા.

કુદરતનો ચમત્કાર! 103 વર્ષીય મહિલાના અંતિમ સંસ્કારમાં હાજર રહેલા લોકો જન્મદિવસનો કેક ખાધા પછી પાછા ફર્યા.

પીવી સિંધુ ઘરઆંગણે વિયેતનામી ખેલાડી સામે શરમજનક સ્થિતિમાં, ઈન્ડિયા ઓપનના પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ

પીએમ મોદીએ કોમનવેલ્થના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સના 28મા કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું, તેમના સંબોધનમાં એક રસપ્રદ મુદ્દો ઉઠાવ્યો

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાપા ના ભજન

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

Shattila Ekadashi 2026 - ષટતિલા એકાદશી વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments