Webdunia - Bharat's app for daily news and videos

Install App

દૂધ પીવા માટે કયો સમય સારો હોય છે : સવારે કે રાત્રે ?

Webdunia
બુધવાર, 31 જાન્યુઆરી 2018 (16:05 IST)
આયુર્વેદ  મુજબ દૂધ શરીર માટે સૌથી જરૂરી વસ્તુ છે જે અમારા આહારમાં શામેલ હોવું મહત્વપૂર્ણ છે. આયુર્વેદ બધામાં નિયમિત રૂપથી હૂંફાળું દૂધ પીવાની સલાહ આપે છે. દૂધમાં વિટામિન  (A, K અને  B12) થાયમાઈન અને નિકોટિનિક એસિડ મિનરલ્સ જેવા કેલ્શિયમ ફાસ્ફોરસ દોસિયમ અને પોટેશિયમ હોય છે. 
 
આ વાત પર ઘણી વાત થઈ કે દૂધ પીવાનો સહી સમય શું હોય છે. જો એના સેવન દિવસમાં કરાય તો એ અમે દિવસભર એનર્જી આપશે . જો રાતમાં પીવે તો આ મગજને શાંત અને અનિદ્રાને દૂર કર્શે. આયુર્વેદમાં રાત્રીમાં દૂધ પીવાને પ્રાથમિકતા આપી છે. 
જુદા જુદા સમયે  દૂધ પીવાની અસર 
સવારે- સવારે દૂધ પીવાની સલાહ નથી  કારણકે આ પાચનમાં ભારે હોય છે. 
 
બપોરે- આ સમયે દૂધ પીવાથી વડીલોને તાકત મળે છે. 
 
સાંજે- સાંજના સમયે દૂધ પીવાથી આંખો પર સારી અસર પડે છે. 
 
રાત્રે- રાત્રે દૂધ પીવું સૌથી સારું ગણાય છે કારણકે આથી શરીરની થાક મટે છે અને ઉંઘ પણ સારી આવે છે. 

રાત્રે દૂધ પીવાના શું લાભ હોય છે. 
રાત્રે દૂધ પીવાથી ઉંઘ આ માટે સારી આવે છે કારણ કે દૂધમાં અમીનો એસિડ ટ્રાઈપ્ટોપેન હોય છે જે ઉંઘના હાર્મોનના સ્તરને વધારવામાં મદદ કરે છે. દૂધમાં કેલ્શિયમ હોય છે. જે હાડકાઓને મજબૂત બનાવે છે અને સાથે સાંજે દોડભાગ કરવાથી દૂધનો કેલ્શિયમ હાડકાઓમાં આરામથી પહોંચી જાય છે. 
 
એમાં પ્રોટીન હોય છે. જે માંસપેશિઓના વિકાસ માટે લાભદાયક હોય છે. 

દૂધ પીતા સમયે આ વાતોના ધ્યાન રાખો. 
જે લોકો પાચનમાં નબળા છે કોઈ પ્રકારની કંડીશન ,કફ , પેટમાં કીડા અને દરેક સમયે પેટ ખરાબ રહેતા હોય. એને દૂધથી બચવું જોઈએ. 
 
દૂધને ક્યારે પણ ભોજનના સાથી નહી પીવું જોઈએ કારણકે આ જલ્દી હજમ નહી થઈ શકે . આથી હમેશા જુદા ગરમ કરીને પીવું જોઈએ. 
 
દૂધને જો ઠંડા વધરે અને સહી ખાદ્ય પદાર્થ સાથે નહી પીવું ત્યો આ આરોગ્ય માટે ખરાબ થઈ શકે છે. 
 
રાત્રે દૂધ પીવાથી જાડાપણ વધે છે.  
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments