Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરદી અને કફથી આરામ અપાવશે ચક્રીફૂલ, જાણો કેવી રીતે કરીએ ઉપયોગ- 5 ટીપ્સ જાણવા જેવી

Webdunia
મંગળવાર, 27 ઑક્ટોબર 2020 (10:44 IST)
ભારતીય મસાલામાં ચક્રીફૂલનો પણ ઉપયોગ કરાય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ બિરયાની કે પુલાવ માટે જ કરાય છે, પણ શું તમે જાણો છો કે આ શરદી -ખાંસી -ઉંઘરસ, ગળામાં દુખાવોમાં પણ બહુ ફાયદાકારી છે. આ તેમની સુંગંધ થી ન માત્ર ભોજનનો સ્વાદ વધારે છે પણ તેમાં રહેલ ગુણ આરોગ્ય માટે પણ બહુ લાભકારી છે. 
 
તમારા દિવસની શરૂઆત તેની ચા સાથે કરી શકો છો. ચક્રીફૂલ વિટામિન A અને વિટામિન Cથી ભરપૂર છે. તેમાં રહેલ એંટી ઑક્સીડેંટસ ઈમ્યૂન પાવરને યોગ્ય રાખે છે.  તેના સેવનથી શિયાળામાં થતી શરદી-ખાંસીથી પણ બચાવ હોય છે. 
આ રીતે બનાવો ચા 
- ધીમા તાપમાં એક પેનમાં પાણી અને બે ચક્રીફૂલ નાખી 15 મિનિટ સુધી પાણી ઉકાળવા માટે મૂકો. 
- નક્કી સમય પછી પાણી ગાળીને એક કપમાં કાઢી લો. 
- મધ કે લીંબૂના રસના થોડા ટીંપા નાખી પી જાઓ. 
- તેને બે થી ત્રણ વાર પીવાથી કફ અને ઠંડથી રાહત મળે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments