Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસી ભાત પણ છે ફાયદાકારી જાણો આ 5 ફાયદા

Webdunia
શનિવાર, 10 નવેમ્બર 2018 (15:36 IST)
રાત્રે ભોજનમાં રાંધેલા ભાત બચી જાય છે તો અમે લોકો એને વાસી અને નુકશાન આપતાવાળા સમજીની કેંફી નાખીએ છે. જો નહી ફેંકતા તો કોઈ જાનવરને ખવડાવી નાખે છે પણ શું તમને ખબર છે . આ વાસી ભાત અમારા આરોગ્ય માટે કેટલા ફાયદાકારી છે. એને ફેંકવાની જગ્યા કોઈ માટીના વાસણમાં નાખી રાતભર પલાળી રાખી દો અને સવારે નાશ્તામાં લો. એનું સેવન શરીરની ઘણી સમસ્યાઓ દૂર થશે. 

વાસી ભાતના ફાયદા 
1. બૉડી ટેંપરેચર કંટ્રોલ 
વાસી ભાતની તાસીર ઠંડી હોય છે આથી એને દરરોજ સેવન કરવાથી બૉડીનો તાપમાન નિયંત્રિત રહે છે. 
 

2. કબ્જથી રાહત
વાસી ભાતમાં ભરપૂર માત્રામાં ફાઈબર્સ હોય છે જે કબ્જની સમસ્યાને દૂર કરવામાં સહાયક હોય છે. 
3. શરીરની ઉર્જા 
એનું સેવન કરવાથી એનર્જી મળે છે અને શરીર તાજો રહે કછે. 
 

4. અલ્સરનો ઘા 
જો તમે અલ્સરની સમસ્યાથી પરેશાન છો તો વાસી ભાતનો સેવન કરો. અઠવાડિયામાં ત્રણ વાર વાસી ભાત ખાવાથી અલ્સરનો ઘા ઠીક થઈ જાય છે. 
5. ચા , કૉફી ની ટેવ છોડાવે 
જો તમને વધારે માત્રામાં ચા કે કૉફી પીવાની ટેવ છે અને તમે તમારી આ ટેવથી છુટકારો મેળવા ઈચ્છો છો તો વાઅસી ભાત ખાવાનું શરૂ કરી દો. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments