Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health tips - હાર્ટ અટૈકથી બચાવી શકે છે લીમડો જાણો બીજા ઘણા ફાયદા

anemia
Webdunia
સોમવાર, 5 જૂન 2017 (19:11 IST)
લીમડો ઔષધીય ગુણોથી ભરપૂર ચે આથી એને મુખ્ય મસાલા રૂપમાં ગણાય છે . લીમડોને ભોજનના ફ્લેવર વધારવાની સાથે ઘણા રીતે હેલ્થ માટે પણ લાભકારી છે. 100 ગ્રામ લીમડોમાં 6 ટકા પ્રોટીન , 16 ટકા કાર્બોહાઈડ્રેડ અને 7 ટકા મિનરલ હોય છે . દરરોજના ભોજનમાં લીમડા ઉપયોગ કરવાથી સ્વાસ્થય સંબંધી ઘણી પરેશાનીઓથી દૂર રહી શકાય છે. 
 

ડાયબિટીજમાં રાહત 
ત્રણ મહીના સુધી દરરોજ ખાલી પેટ 5 થી 6 લીમડાના પાન ખાવો. લીમડામાં એંટીબોયોતિક અને ફાઈબર શરીરમાં ઈંસુલિનની માત્રા કંત્રોલ કરી બલ્ડના શુગર લેવન ઓછું કરે છે. 

ડાયરિયાથી રાહત
થોડા લીમડાના પેસ્ટ બનાવી એને છાશમાં મિક્સ કરી દિવસમાં 2 થી 3 વાર પીવો . લીમડામાં કાર્બાલોજ હોય છે જે પેટ માટે ખૂબ લાભકારી હોય છે. લીમડા પેટની પિત્ત પણ દૂર કરવામાં સક્ષમ છે.

છાતી અને નાકમાં જામેલા કફને દૂર કરે છે. 
એક ચમચી લીમડાના પાવડરને એક ચમચી મધ મિક્સ કરી કાહ્વો. આવું દિવસમાં 2 વાર કરો. લીમડામાં વિટામિન સી અને એ ની સાથે એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગસ એજેંટ હોય છે. અ અ નાક અને છાતીમાં જામેલો કફ કાઢવામાં સક્ષમ હોય છે.

લીવર સેફ રાખશે 
લીમડા લીવરને અઓસીડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. 
ઘી ને ગર્મ કરી એમાં એક કપ લીમડાના જ્યૂસ , થોડી ખાંડ અને વાટેલી કાળી મરી મિક્સ કરી ધીમા તાપે ગર્મ કરો. ઉકાળ આવ્યા પછી એને ધીમા તાપ્થી ઉતારી ઠંડા કરો. એમાંથી રોજ એક ચમચી સેવન કરો. 

એનીમિયા રોગી માટે ઉપયોગી 
દરરોજ ખાલી પેટ 2 લીમડાના પાન સાથે એક ખએ જૂર ખાવો. 
લીમડામાં ફોલિક એસિડ હોય છે જે એનીમિયામાં રાહત આપે છે. 

પીરિયડસના સમયે થતા દુખાવાથી રાહત 
દરરોજ સવારે સાંજે એક ચમચી લીમડાના પાવડર હૂંહાણા પાણી સાથે લેવાથી પીરિયડ્સના સમયે થતા દુખાવોથી છુટકારો મળે છે. 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

આગળનો લેખ
Show comments