Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - ઘણા રોગોમાં ઉપયોગી છે હુંફાળુ પાણી

હેલ્થ ટીપ્સ - ઘણા રોગોમાં ઉપયોગી છે હુંફાળુ પાણી

Webdunia
શુક્રવાર, 4 ઑગસ્ટ 2017 (01:18 IST)
હુંફાળુ પાણી લાઈપોલાઈજર હોય છે જે શરીરમાં રહેલા વધારાના ફેટ્સને ઓછા  કરી વજન ઘટાડે છે. આ સિવાય આંતરિક અને બાહ્ય બન્ને રીતે પ્રયોગ કરી શકાય છે. 
 
આંતરિક પ્રયોગ- 
 
હુંફાળુ પાણીમાં મ્યુકોલાઈટિસ હોય છે. જે ફેફંસામાં જમી ગયેલ કફ દૂર કરે છે. આથી કબજિયાતની સમસ્યામાં પણ આરામ મળે છે અને તમારુ  બ્લ્ડ સર્ક્યુલેશન સારો થાય છે. 
 


બાહ્ય પ્રયોગ- 
 
હળવા હુંફાળા પાણીથી સ્નાન કરવાથી જોઈંટસ અને માંસપેશિયોના દુખાવામાં આરામ મળે છે. આ પાણીમાં 10 મિનિટ સુધી પગને રાખવાથી દૂખાવો ઓછો થાય છે. 
 
આ પણ ધ્યાન રાખો. 
 
પાતળા થવાના ચક્કરમાં લોકો વર્ષો સુધી હુંફાળુ પાણી પીવે છે. પણ આવુ  કરવાથી નુકશાન થઈ શકે છે. આનાથી આંતરડાની કાર્યક્ષમતા અને શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા ઘટે છે. સાથે આળસ અને ગભરાટ વધે છે. ઈલાજ ન  ચાલતા 10 દિવસ કે એક મહિના સુધી એનો પ્રયોગ કરી શકાય છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments