Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો ગરમીમાં શા માટે પીવું જોઈએ ખસનો શરબત, જાણો 6 ખાસ વાત

Webdunia
બુધવાર, 2 મે 2018 (08:43 IST)
ખસની તાસીર ઠંડી હોય છે અને ગર્મીમાં ખસનો શરબત પીવું શરીરને ઠંડક પહોંચાડે છે. આ પોતાને હાઈટ્રેટ રાખવાનો એક બેસ્ટ ઑપ્શન છે. ગર્મીમાં તેને પીવાથી ઘણા લાભ હોય છે જેમાંથી આ કેટલાક છે.
 
- ખસનો શરબત પીવાથી તરસ જલ્દી શાંત હોય છે. તેને લીંબૂનો શરબત મિક્સ કરી પણ પી શકાય છે. 
- તેના સેવનથી શરીર હીટ સ્ટ્રોલથી બચ્યું રહે છે. સાથે જ  શરીરના બળતરા પણ મટે છે. 
- ખસમાં વિટામિન B6, મેગનીજ વગેરે ભરપૂર માત્રામાં હોય છે જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. 
- આંખમાં થતી લાલાશની મુશ્કેલીને પણ દૂર કરે છે. ખસના શરબતનો સેવન. 
- ખસના શરબત એંટીઓક્સીડેંટથી ભરપૂર હોય છે અને ઈમ્યુનિટી વધારવામાં ખૂબ લાભકારી છે. 
- ખસનો શરબતના નિયમિત રૂપથી પીવું ક્યારે પણ શરીરમાં પાણીની ઉણપ નહી થવા દેતો. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments