Webdunia - Bharat's app for daily news and videos

Install App

વજન ઓછું કરવા માટે કરો આદુંનો ઉપયોગ... જાણો આ 6 ટીપ્સ

Benefits of ginger for weight loss
Webdunia
ગુરુવાર, 4 ઑક્ટોબર 2018 (10:37 IST)
આદું ખાવાથી તેનો સીધો અસર મેટાબોલિજ્મ પર પડે છે તો જાડાપણું ઓછું કરવું પણ સરળ થઈ જાય છે. તેમાં કેલોરીની માત્રા જરાય પણ નહી હોય, આવો અમે જાણીએ છે વજન ઓછું કરવા માટે કેવી રીતે કરીએ આદુનો ઉપયોગ 
જાડાપણ ઓછું કરવામાં મદદગાર છે આદું. આ રીતે કરો સેવન 
- દરરોજ સવારે ખાલી પેટ આદુંનો ટુકડો ચાવવાથી મેટાબોલિજ્મ વધે છે. તેને ખાવાથી તેની કડવાશ દૂર કરવા માટે તમે કઈક ગળ્યું ખાઈ શકો છો. 
- આદુંનો પાઉડરને પાણીમાં ઘોલીને પીવું ફાયદાકારી ગણાય  છે. તમે તેમાં મધ, લીંબૂ અને થોડું મીઠું મિક્સ કરી શકો છો. 
- છીણેલું આદુંને પાણીમાં ઉકાળી, ગાળીને તેને પીવું પણ લાભકારી છે. 
- આદુનો સૂપ બનાવીને પણ પી શકાય છે. તેનાથી વજન જલ્દી નિયંત્રણમાં આવે છે. 
- ચા માં તો આદું નખાય જ છે. 
- શાક અને દાળમાં પણ જો આદું નાખશો તો આ સ્વાદિષ્ટ પણ લાગશે સાથે જ ફાયદાકારી પણ રહેશે. 
 
નોંધ 
વધારે માત્રામાં આદું કદાચ ન ખાવું. આદુંના એક ઈંચ ટુકડાનો ઉપયોગ જ ઘણું છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments