Webdunia - Bharat's app for daily news and videos

Install App

International Beer Day -બીયર પીવાના આ 5 ફાયદા જાણી ઉડી જશે તમારા હોશ...

International Beer Day -બીયર પીવાના આ 5 ફાયદા જાણી ઉડી જશે તમારા હોશ...
Webdunia
શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (10:53 IST)
મિત્રો તમે બધા બિયરનો નામતો સાંભળ્યું હશે. બીયર એક એવી વસ્તુ છે જે આજકાલના બધા લોકો પીવે છે. બીયરને તો હવે દરેક કોઈ પીવા લાગ્યું છે છોકરા-છોકરી બન્ને આપસમાં પીતા રહે છે. જેમ કે કોલ્ડ ડ્રિક્સ પી જાય છે આજે બીયર પી રહ્યા છે વધારેપણુ 
* બીયર પીવાથી કેંસરનો પ્રભાવ ઓછું હોય છે અને કેંસરથી લડવાની ક્ષમતા આવે છે કારણકે જે છોડથી બીયર બનાવય છે તેમાં જેથોહમોલ હોય છે . આ અમારા શરીરમાં રોગોને મૂળથી ખત્મ કરવામાં મદદ કરે છે. 
* તેમાં જેંથોહમોલ હોય છે . આ અમારા શરીરમાં રોગોને મૂળથી ખત્મ કરવામાં મદદ કરે છે. 
* મિત્રો નિયમિત રૂપથી બિયરનો સેવન કરવાથી દિલના રોગનો ખતરો 25% સુધી ઓછું થઈ જાય છે. 
* બીયરમાં  વધારે માત્રામાં વિટામિન બી હોય છે. વિટામિન બીમાં મળનાર ફોલિક એસિડ હાર્ટ અટેકના ખતરાથી બચાવે છે. 
* અમેરિકામાં થયેલ એક શોધ પ્રમાણે બીયર પીવાથી પથરીને મૂળથી ખત્મ કરી શકાય છે.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

ગુડી પડવો આપે છે આ 7 સંદેશ, દરેકે જરૂર શીખવા જોઈએ

Death astrology - પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે શા માટે શરૂ થાય છે મરણનું સૂતકનો સમય, જાણો તેનું મહત્વ અને નિયમો

Papmochani Ekadashi 2025: 25 માર્ચે પાપમોચની એકાદશી, આ શુભ મુહૂર્તમાં કરો ભગવાન વિષ્ણુની પૂજા

Fagun Amavasya 2025: ફાગણ અમાવસ્યાના દિવસે પિતરોને પ્રસન્ન કરવા જરૂર કરો આ કામ, પિતૃ દોષથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments