Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારે નહાવાના આ 8 નિયમ અને ફાયદા

Webdunia
સોમવાર, 23 ડિસેમ્બર 2019 (10:46 IST)
* રચનાત્મકતાને વધારે છે હાર્વડની એક અભ્યાસ મુજ્બ સવારના સમયે નહાવાનાથી મગજથી તનાવ અને દબાણ હટી જાય છે અને તમારી રચનાત્મકતા વધે છે. 
* તમે સારું વિચારી શકો છો. 
* સવારે શેવ કરવાથી પહેલા નહાવું જરૂરી છે. 
* જે પુરૂષ સવારના સમયે શેવ કરે છે, તેના માટે પહેલા સવારે નહાવું જરૂરી છે. 
* કારણકે હૂંફાણા પાણીથી નહાવવાથી અવિકસિત વાળનો વિકાસ રૂકી જાય અને ત્વચાના રોમછિદ્ર ખુલી જાય છે. જેનાથી સારી રીતે શેવ થઈ શકે છે. 
* રાત્રે નહાવું સારું વિકલ્પ છે, જેનાથી દિવસભરની થાક અને ગંદગી સાફ થઈને અમે ચમકતી ત્વચા અને ગહરી ઉંઘ મળે છે. આમ તો દિવસમાં બે વાર નહાવાથી કોઈ ખતરો નથી. 
*  નહાવા માટે હૂંફાણા પાણીનો જ ઉપયોગ કરવું જોઈએ અને 10 મિનિટથી વધારે ન નહાવું. 
* કારણકે આવું કરવાથી તમારા શરીરના પ્રાકૃતિક પાશ્ચરાઈજર ખોઈ શકે છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments