Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારે નહાવાના આ 8 નિયમ અને ફાયદા

Bath benefits
Webdunia
સોમવાર, 23 ડિસેમ્બર 2019 (10:46 IST)
* રચનાત્મકતાને વધારે છે હાર્વડની એક અભ્યાસ મુજ્બ સવારના સમયે નહાવાનાથી મગજથી તનાવ અને દબાણ હટી જાય છે અને તમારી રચનાત્મકતા વધે છે. 
* તમે સારું વિચારી શકો છો. 
* સવારે શેવ કરવાથી પહેલા નહાવું જરૂરી છે. 
* જે પુરૂષ સવારના સમયે શેવ કરે છે, તેના માટે પહેલા સવારે નહાવું જરૂરી છે. 
* કારણકે હૂંફાણા પાણીથી નહાવવાથી અવિકસિત વાળનો વિકાસ રૂકી જાય અને ત્વચાના રોમછિદ્ર ખુલી જાય છે. જેનાથી સારી રીતે શેવ થઈ શકે છે. 
* રાત્રે નહાવું સારું વિકલ્પ છે, જેનાથી દિવસભરની થાક અને ગંદગી સાફ થઈને અમે ચમકતી ત્વચા અને ગહરી ઉંઘ મળે છે. આમ તો દિવસમાં બે વાર નહાવાથી કોઈ ખતરો નથી. 
*  નહાવા માટે હૂંફાણા પાણીનો જ ઉપયોગ કરવું જોઈએ અને 10 મિનિટથી વધારે ન નહાવું. 
* કારણકે આવું કરવાથી તમારા શરીરના પ્રાકૃતિક પાશ્ચરાઈજર ખોઈ શકે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

આગળનો લેખ
Show comments