Festival Posters

શુ તમે કમરના દુખાવાથી પરેશાન છો.... તો અજમાવો આ ઉપાય

Webdunia
શુક્રવાર, 14 જુલાઈ 2017 (13:01 IST)
વય નાની હોય કે મોટી આજકાલ કમરના દુખાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. દરેક 10માંથી 6 લોકો પરેશાન છે. તેનાથી કામ કરવામાં મુશ્કેલી થવી. ઉઠવા બેસવામાં પ્રોબ્લેમ થવા જેવી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. 
 
કમરના દુખાવાનુ કારણ 
 
- ખોટી રીતે બેસવુ 
- હાઈ હીલ પહેરવી 
- નરમ ગાદી પર સૂવુ 
- વધુ વજન ઉઠાવવુ 
 
તેના અનેક કારણો હોઈ શકે છે. પણ તમારી લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવીને અને કેટલાક ઘરેલુ નુસ્ખાની મદદથી આ સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે. 
 
કમરના દુ: ખાવાથી બચવાના ઘરેલુ ઉપાય 
 
1. સરસવ કે નારિયળ તેલમાં લસણની 2-3 કળીઓ નાખીને ગરમ કરી લો અને ઠંડા થતા તેનાથી કમરની માલિશ કરો. 
 
2. ગરમ પાણીમાં મીઠુ નાખીને ટોવેલ પલાળીને નિચોડી લો. તેનાથી કમરને વરાળ આપો આરામ મળશે. 
 
3. કઢાઈમાં 2-3 ચમચી નાખીને તેને સેકી લો અને સૂતી કપડાની પોટલીમાં તેને નાખીને કમરને સેક કરવાથી પણ દુ:ખાવાથી  આરામ મળે છે. 
 
4. અજમાને તવા પર સેકીને અને ઠંડુ થતા સુધી ધીરે ધીરે ચાવો. તેનાથી કમરના દુખાવામાં લાભ થાય છે. 
 
5. આખો દિવસ એક જ પોઝીશનમાં ન બેસો. થોડી થોડી વાર પછી ઉઠીને થોડા ફરી લો. 
 
6. ખાવામાં કેલ્શિયમ આહાર જરૂર લો. 
 
આ બધા ઉપાયો કરવાથી કમરના દુખાવામાં થોડા જ દિવસોમાં મુક્તિ મેળવી શકો છો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Shukra Gochar 2026: શુક્ર ગ્રહ કરશે કુંભ રાશિમાં ગોચર, આ ૩ રાશિઓને મળશે ધન અને સબંધોમાં મજબૂતી, મુખ્ય નિર્ણય લેવાનો અનુકૂળ સમય

IND vs NZ: ટીમ ઈન્ડીયાએ પાકિસ્તાનનાં રેકોર્ડ કર્યો ચકનાચૂર, ટી 20 ઈન્ટરનેશનલમાં બનાવી દીધો કીર્તિમાન

Republic Day 2026 Wishes: દિલ દિયા હૈ જાન ભી દેંગે... એ વતન તેરે લિયે...જેવા શાનદાર મેસેજથી મોકલો 26 જાન્યુઆરીની શુભેચ્છા

VIDEO: ઉજ્જૈનના તરાનામાં ભડકી હિંસા, જુમ્માની નમાજ પછી વધ્યો તનાવ, ઉપદ્રવીઓએ ફેક્યા પત્થર, બસને લગાડી આગ

Bank Holiday: ત્રણ દિવસ રજા, 27 જાન્યુઆરીએ સ્ટ્રાઈક, આવતીકાલથી પૂરા ચાર દિવસ બેંક રહેશે બંઘ, આજે જ પતાવી લો કામ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

Vasant Panchami Puja Vidhi At Home: ઘરે વસંત પંચમી પૂજા કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ પૂજા વિધિ

Saraswati 108 Names: વસંત પંચમી પર કરો માં સરસ્વતીના 108 મંત્રોનો જાપ, બુદ્ધિ અને એકાગ્રતા વધશે, વિદ્યાર્થીઓ અને સાધકો માટે અચૂક ઉપાય

આગળનો લેખ
Show comments