Dharma Sangrah

શુ તમે કમરના દુખાવાથી પરેશાન છો.... તો અજમાવો આ ઉપાય

Webdunia
શુક્રવાર, 14 જુલાઈ 2017 (13:01 IST)
વય નાની હોય કે મોટી આજકાલ કમરના દુખાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. દરેક 10માંથી 6 લોકો પરેશાન છે. તેનાથી કામ કરવામાં મુશ્કેલી થવી. ઉઠવા બેસવામાં પ્રોબ્લેમ થવા જેવી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. 
 
કમરના દુખાવાનુ કારણ 
 
- ખોટી રીતે બેસવુ 
- હાઈ હીલ પહેરવી 
- નરમ ગાદી પર સૂવુ 
- વધુ વજન ઉઠાવવુ 
 
તેના અનેક કારણો હોઈ શકે છે. પણ તમારી લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવીને અને કેટલાક ઘરેલુ નુસ્ખાની મદદથી આ સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે. 
 
કમરના દુ: ખાવાથી બચવાના ઘરેલુ ઉપાય 
 
1. સરસવ કે નારિયળ તેલમાં લસણની 2-3 કળીઓ નાખીને ગરમ કરી લો અને ઠંડા થતા તેનાથી કમરની માલિશ કરો. 
 
2. ગરમ પાણીમાં મીઠુ નાખીને ટોવેલ પલાળીને નિચોડી લો. તેનાથી કમરને વરાળ આપો આરામ મળશે. 
 
3. કઢાઈમાં 2-3 ચમચી નાખીને તેને સેકી લો અને સૂતી કપડાની પોટલીમાં તેને નાખીને કમરને સેક કરવાથી પણ દુ:ખાવાથી  આરામ મળે છે. 
 
4. અજમાને તવા પર સેકીને અને ઠંડુ થતા સુધી ધીરે ધીરે ચાવો. તેનાથી કમરના દુખાવામાં લાભ થાય છે. 
 
5. આખો દિવસ એક જ પોઝીશનમાં ન બેસો. થોડી થોડી વાર પછી ઉઠીને થોડા ફરી લો. 
 
6. ખાવામાં કેલ્શિયમ આહાર જરૂર લો. 
 
આ બધા ઉપાયો કરવાથી કમરના દુખાવામાં થોડા જ દિવસોમાં મુક્તિ મેળવી શકો છો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026: ગુજરાતમાં બે તબક્કામાં મતદાનની શક્યતા, 1 કે 2 એપ્રિલે થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત

ગુજરાતના હાઈવે પર મુસાફરી મોંઘી: 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં વધારો

ગંભીરા બ્રિજ ફરી ધમધમશે: નોકરિયાતો અને દૈનિક મુસાફરોને ટ્રાફિકમાંથી મળશે મોટી રાહત

KKR ની હારનો સૌથી મોટો વિલન કોણ છે, એક ખેલાડીએ પાડી દીધો ખેલ

BJP અધ્યક્ષ નિતિન નવીને ધારાસભ્ય પદ પરથી આપ્યુ રાજીનામુ, શેયર કર્યો ભાવુક સંદેશ

વધુ જુઓ..

ધર્મ

Garbh sanskar- ગર્ભ સંસ્કાર એટલે શું

Aaj nu panchang- આજનુ પંચાગ - 30 માર્ચ

Somwar Upay: અનંત ત્રયોદશી અને પ્રદોષ વ્રતનાં શુભ સંયોગમાં કરો આ ઉપાય, ધન ધાન્યથી ભરેલા રહેશે ભંડાર

Hanumanji bhog- હનુમાનજીને પ્રિય પ્રસાદ અને ચઢાવવાના નિયમો

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments