Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરસાદના મૌસમમાં ન ખાવો બહારની વસ્તુઓ

Webdunia
બુધવાર, 19 જુલાઈ 2017 (15:44 IST)
વરસાતના મૌસમમાં બહારની વસ્તુઓ ખાવાથી પરહેજ કરવું જોઈએ. ઘણી વાર રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછા હોવાથી બેકટીરિયાના હુમલા જલ્દી થાય છે. ફ્રાઈડ વસ્તુઓ  ન ખાવો કારણકે પાચન ક્રિયા આ મૌસમમાં ધીમી થઈ જાય છે . જેથી એસિડીટીની સમસ્યા થઈ શકે છે. માંસાહારના પ્રયોગથી પણ બચો. 
 
વરસાદના મૌસમમાં તુલસી , આદું  , ફુદીના  , હળદર , હીંગ , જીરા અને લીમડાના વધારે સેવન કરો કારણ કે આ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પેટ સંબંધી રોગોથી દૂર રાખે છે. એને એસીડીટી  , કબ્જિયાત અપચ જેવી સમસ્યાઓ નહી થાય છે. 
 
એને પણ અજમાવો. 
1. મધ લાભકારી હોય છે કારણકે આ આંતરડને સાફ કરે છે. 
 
2. દાણા મેથી , હળદર અને કરેલાના સેવન કરો. આ સંક્રમણથી બચાવવામાં કામ કરે છે. 
 
3. રોગ પ્રતિરોધકતા વધારવા માટે ખાટા અને વિટામિબ સીથી ભરપૂર ફળ જેમ કે સંતરા વગેરે ખાવો. 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો અને  આભાર 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments