Webdunia - Bharat's app for daily news and videos

Install App

Apple Benfits- સફરજન ક્યારે ખાવુ જોઈએ ?

Webdunia
ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (12:50 IST)
સફરજન ખાવાનો પુરો લાભ તેને યોગ્ય સમય પર ખાવાથી મળે છે. જાણો સફરજન ખાવાનો યોગ્ય સમય

સફરજનના સેવનથી વધતી ઉમ્રના કારણે મગજ પર પડતા અસરને દૂર કરવામા મદદ મળે છે

સફરજન ખાવાનો યોગ્ય સમય 
ડાએટ એક્સપર્ટ જણાવે છે કે ખાલી પેટ એટલેકે સવારે ઉઠીને તમે કઈક ન ખાધુ હોય અને સૌથી પહેલા સફરજન ખાઈ લેવુ.

આવુ કરવાથીએ તમારા પેટમાં બળતરા, ગૈસ કે ગભરાહટ થઈ શકે છે.

તેથી સવારે નાશ્તામાં 1 કલાક પછી કે લંચ કરવાથી 1 કે 2 કલાક પછી સફરજનનો સેવન કરવુ સૌથી વધારે લાભકારી હોય છે.

તમે નિયમિત રૂપથી આ સમય પર સફરજન ખાઈ શકો છો
લાંબા સમયથી કાપેલા રાખેલુ સફરજન ન ખાવા જોઈએ

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments