Webdunia - Bharat's app for daily news and videos

Install App

એલ્યુમીનિયનના વાસણમાં ભોજન રાંધવું નુકશાનકારી જાણો શા માટે

મોનિકા સાહૂ
રવિવાર, 30 ડિસેમ્બર 2018 (10:08 IST)
શરીર માટે ઘાતક છે એલ્યુમીનિયમ 
એલ્યુમીનિયમના વાસણ જે આજે દરેક ઘરમાં હોય છે. શું તમે જાણો છો કે આ તમારા શરીરમાં ઝેરની રીતે કામ કરે છે. અમે આ વાસણથી જે પણ રસોઈ કરીએ છે એ અમારા માટે ધીમો ઝેર બની જાય છે. આજકાલ આ અમારા ઘરમાં ફ્રાઈંગ પેન કડાહી અને બીજા પણ ઘણા વાસણના રૂપમાં અમારા રસોડામાં રહે છે. 
એલ્યુમીનિયના વાસણનો પ્રયોગ 
એલ્યુમીનિયમના વાસણનો ખર્ચ ઓછું છે. પણ તેમાં બનેલું ભોજન અમારા શરીર માટે હાનિકારક છે. સામાન્ય રીતે દરરોજ અમે 4 થી 5 મિલિગ્રીમ એલ્યુમીનિયનની માત્રા અમારા શરીરમાં પહોંચે છે. માત્ર તેથી કારણકે અમારા ભોજન એલ્યુમીનિયમના વાસણમાં બને છે. એક્યુમીનિયનની આ મોટી માત્રા કાઢવામાં અમારું શરીર અસમર્થ છે. જે અમે એલ્યુમીનિયનના વાસણમાં બનેલું ભોજન અને કઈક પણ બાફેલું પીવાના માધ્યમથી લઈ રહ્યા છે તો આ એક ધીમો ઝેર છે. આ ઝેર સતત ભોજન અને પીવાના માધ્યમથી અમારા શરીરમાં પ્રવેશ કરી રહ્યું છે. એક્યુમીનિયમના વાસણમાં બનેલું ખાવાના રંગ અને સ્વાદ બદલી ગયું છે. 
 
                                                                                              કેવી રીતે હોય છે નુકશાન ...........
કેવી રીતે હોય છે નુકશાન 
તેનો મુખ્ય કારણ છે કે જ્યારે અમે એલ્યુમીનિયનના વાસણમાં ભોજન કરીએ છે તો એલ્યુમીનિયન એસિડિક ફૂફની સાથે રિએક્શન કરે છે. આ ખૂબ ક્રિયાશીલ છે અને ભોજનની સાથે મિક્સ થઈ જાય છે અને અમારા ભોજનની સાથે અમારા શરીરમાં પ્રવેશ કરી જાય છે. એક્યુમીનિયન ભારે ધાતુ છે અને અમારા ઉત્સર્જન તંત્ર તેને પચાવવા અને શરીરથી બહાર કાઢવામાં અસમર્થ છે. જો અમે આ વાસણમાં બનેલો ભોજન ઘણા વર્ષો સુધી ખાતા રહીએ તો ધાતુ અમારા મુખ્ય રૂપથી લીવર તંત્રિકા તંત્રમાં ભરાઈ જાય છે. અને આ વ્યવસ્થા અમારા શરીરને ઘણા ગંભીર રોગોમાં નાખી દે છે. જેના વિશે લોકોને ખબર નહી પડતું. આ મુખ્ય રૂપથી મગજ પર કામ કરે છે. અને માનવના મગજની કોશિકાઓના વિકાસ રોકાઈ નાખે છે. 
 
એલ્યુમીનિયનના ખાસ લક્ષણ છે પેટમાં દુખાવો થવું. જ્યારે તમે પેટમાં દુખાવો લાગે છે તો આ એલ્યુમીનિયમના કારણ હોઈ શકે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments