Webdunia - Bharat's app for daily news and videos

Install App

એલ્યુમીનિયનના વાસણમાં ભોજન રાંધવું નુકશાનકારી જાણો શા માટે

aluminium
મોનિકા સાહૂ
રવિવાર, 30 ડિસેમ્બર 2018 (10:08 IST)
શરીર માટે ઘાતક છે એલ્યુમીનિયમ 
એલ્યુમીનિયમના વાસણ જે આજે દરેક ઘરમાં હોય છે. શું તમે જાણો છો કે આ તમારા શરીરમાં ઝેરની રીતે કામ કરે છે. અમે આ વાસણથી જે પણ રસોઈ કરીએ છે એ અમારા માટે ધીમો ઝેર બની જાય છે. આજકાલ આ અમારા ઘરમાં ફ્રાઈંગ પેન કડાહી અને બીજા પણ ઘણા વાસણના રૂપમાં અમારા રસોડામાં રહે છે. 
એલ્યુમીનિયના વાસણનો પ્રયોગ 
એલ્યુમીનિયમના વાસણનો ખર્ચ ઓછું છે. પણ તેમાં બનેલું ભોજન અમારા શરીર માટે હાનિકારક છે. સામાન્ય રીતે દરરોજ અમે 4 થી 5 મિલિગ્રીમ એલ્યુમીનિયનની માત્રા અમારા શરીરમાં પહોંચે છે. માત્ર તેથી કારણકે અમારા ભોજન એલ્યુમીનિયમના વાસણમાં બને છે. એક્યુમીનિયનની આ મોટી માત્રા કાઢવામાં અમારું શરીર અસમર્થ છે. જે અમે એલ્યુમીનિયનના વાસણમાં બનેલું ભોજન અને કઈક પણ બાફેલું પીવાના માધ્યમથી લઈ રહ્યા છે તો આ એક ધીમો ઝેર છે. આ ઝેર સતત ભોજન અને પીવાના માધ્યમથી અમારા શરીરમાં પ્રવેશ કરી રહ્યું છે. એક્યુમીનિયમના વાસણમાં બનેલું ખાવાના રંગ અને સ્વાદ બદલી ગયું છે. 
 
                                                                                              કેવી રીતે હોય છે નુકશાન ...........
કેવી રીતે હોય છે નુકશાન 
તેનો મુખ્ય કારણ છે કે જ્યારે અમે એલ્યુમીનિયનના વાસણમાં ભોજન કરીએ છે તો એલ્યુમીનિયન એસિડિક ફૂફની સાથે રિએક્શન કરે છે. આ ખૂબ ક્રિયાશીલ છે અને ભોજનની સાથે મિક્સ થઈ જાય છે અને અમારા ભોજનની સાથે અમારા શરીરમાં પ્રવેશ કરી જાય છે. એક્યુમીનિયન ભારે ધાતુ છે અને અમારા ઉત્સર્જન તંત્ર તેને પચાવવા અને શરીરથી બહાર કાઢવામાં અસમર્થ છે. જો અમે આ વાસણમાં બનેલો ભોજન ઘણા વર્ષો સુધી ખાતા રહીએ તો ધાતુ અમારા મુખ્ય રૂપથી લીવર તંત્રિકા તંત્રમાં ભરાઈ જાય છે. અને આ વ્યવસ્થા અમારા શરીરને ઘણા ગંભીર રોગોમાં નાખી દે છે. જેના વિશે લોકોને ખબર નહી પડતું. આ મુખ્ય રૂપથી મગજ પર કામ કરે છે. અને માનવના મગજની કોશિકાઓના વિકાસ રોકાઈ નાખે છે. 
 
એલ્યુમીનિયનના ખાસ લક્ષણ છે પેટમાં દુખાવો થવું. જ્યારે તમે પેટમાં દુખાવો લાગે છે તો આ એલ્યુમીનિયમના કારણ હોઈ શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Vinayak Chaturthi 2025 Upay: ધન દોલત વધારવી છે તો વિનાયક ચતુર્થીના દિવસે કરો આ કામ

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments