Webdunia - Bharat's app for daily news and videos

Install App

એલોવેરાના સેવનથી મેળવો 4 આરોગ્ય ફાયદા

Webdunia
મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (00:34 IST)
કુંવારપાઠું ના ફાયદા- જો તમે એલોવેરાને બાહરી ત્વચા પર લગાવો છો તો તમને ઘણા સૌંદર્ય લાભ મળે છે પણ જો તેનો સેવન કરાય તો તમે ઘણા રીતે આરોગ્ય લાભ પણ મળશે, આવો જાણીએ એલોવેરાના સેવનથી થતાં ફાયદા 
1 એલોવેરામાં 18 ધાતું, 15 અમીનોએસિડ અને 12 વિટામિન હોય છે. તેની તાસીર ગર્મ હોય છે. આ ખાવામાં ખૂબ પૌષ્ટિક હોય છે. તેનો સેવન તેટલો જ લાભપ્રદ છે જેટલો તેમે બાહરી ત્વચા પર લગાવવું. તેની કાંટેદાર પાંદડાને છીલીને અને કાપીને રસ કાઢીએ છે. જો 3-4 ચમચી રસ સવારે ખાલી પેટ લવીય તો શરીરમાં દિવસ ભર શક્તિ અને ચુસ્તી ફ્રૂતિ રહે છે. 
 
2. એલોવેરામાં એંટી બેક્ટીરિયા અને એંટી ફંગલ ગુણ હોય છે. જેના કારણે નાની-મોટી ઘા, બળતા - કાપતા પર કે કોઈ કીડાઆ કાપતા પર તેનો જેલને પ્રભાવિત જગ્યા પર લગાવી શકાય છે. 
 
3. એલોવેરા લોહીમાં શર્કરાના સ્તરને જાણવી રાખે છે. બવાસીર, ડાયબિટીજ, ગર્ભાશયના રોગ, પેટની ખરાબી, સાંધાના દુખાવા અને ફાટેલી એડીઓ માટે આ લાભપ્રદ છે. 
 
4. એલોવેરાનો સેવન લોહીની ઉણપને દૂર કરે છે. અને શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments