Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોઈપણ લતમાંથી છુટકારો મેળવવા માટે કરો આ વ્યાયામ

Webdunia
બુધવાર, 30 મે 2018 (00:01 IST)
એક અભ્યાસમાં જોવા મળ્યુ છે કે કોઈ માદક પદાર્થ કે દારૂની ટેવથી મુક્તિ મેળવવા માટે એરોબિક વ્યાયામ મદદરૂપ સાબિત થઈ શકે છે.  એરોબિક વ્યાયામ કરવાથી ડાયાબિટીસ, દિલની બીમારી અને ઘૂંટણનો દુખાવા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ મળે છે.  આ ઉપરાંત આ વ્યાયામથી તનાવ ઓછો કરવા અને અવસાદ જેવી માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સમસ્યામાં પણ ફાયદો થાય છે. 
 
અમેરિકામાં બફલો વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ જોયુ છે કે કોઈપણ પ્રકારની લત(આદત)માંથી છુટકારો મેળવવા અને રોકથામમાં એરોબિક વ્યાયામ મસ્તિષ્ક પર પ્રભાવ નાખે છે. વિશ્વવિદ્યાલયના વરિષ્ઠ શોધ વૈજ્ઞાનિક પી. થાનોસે જણાવ્યુ કે અનેક અભ્યાસોથી જાણ થાય છે કે એરોબિક વ્યાયામ દારૂ, નિકોટિન, ઉત્તેજક ઔષધિ અને નશીલા પદાર્થોની લતથી મુક્તિ મેળવવામાં લાભદાયક રહ્યુ છે. 
 
શુ હોય છે એરોબિક વ્યાયામ 
 
શરીરની માંસપેશ્યોના મોટા સમૂહોમાં પગ, જાંધ અને હિપ્સની માંસપેશીઓનો સમાવેશ છે. આ વ્યાયામને નિમન સ્તરથી મધ્યમ સ્તરની ઈંટેસિટી પર કરવામાં આવે છે. આ વ્યાયામનો સમય ઓછામાં ઓછો 20 મિનિટ કે તેનાથી વધુ હોય છે.  દોડવુ, જોગિંગ કરવી, સાયકલ ચલાવવી, સીઢીયો ચઢવી, દોરડા કૂદવા અને એરોબિક્સ ક્લાસેસ  આ બધી એરોબિક ગતિવિધિનુ ઉદાહરન છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments