Webdunia - Bharat's app for daily news and videos

Install App

એસિડીટીથી તરત રાહત મેળવાના 7 સરળ ઉપાય

Webdunia
ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2017 (11:50 IST)
એસિડીટીના કારણે પેટમાં  ઘણી વાત અસહનીય  બળતરા થાય છે . મોડે સુધી ભૂખૂ રહેવું , ફાસ્ટ ફૂડ ખાવું , અનિયમિત દિનચર્યા એસિડીટીના કેટલાય મુખ્ય કારણ છે. જો તમે પણ એસિડીટીથી પરેશાન છો તો અજમાવો અહીં જણાવેલા ઘરેલૂ ઉપાય ..... 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો

1. ભોજન પછી થોડોક  ગોળ ખાઈ લેવાથી એસિડીટીમાં તરત જ રાહત મળે છે. 
2. સવારે ખાલી પેટ બે ગ્લાસ હૂંફાળુ પાણી પીવાથી એસીડીટીમાં રાહત મળે છે. 
3. ભોજન પછી લવિંગ ચૂસવાથી પણ એસીડીટીમાં રાહત મળે છે. 
 
4. સવારે ખાલી પેટ તુલસીના પાન ખાવાથી એસિડીટીની સમસ્યા જડથી ખતમ થઈ જાય છે. 
5. ભોજન પછી અડધી ચમચી વરિયાળી ખાઈ લેવાથી એસીડીટીમાં રાહત મળી જાય છે. 
 
6. મૂળામાં થોડુ લીંબૂ અને મીઠું નાખીને ખાવાથી એસિડીટીમાં રાહત મળે છે. 
 

 
7. મોટી દ્રાક્ષ(raisins)ને દૂધમાં ઉકાળીને એ દૂધ ઠંડુ કરીને પીવાથી એસીડીટીમાં રાહત મળે છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments