Webdunia - Bharat's app for daily news and videos

Install App

6 મિનિટની Walk Test બતાવી દેશે તમારા ફેફ્સા કેટલા સુરક્ષિત

Webdunia
શનિવાર, 8 મે 2021 (18:40 IST)
આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યા છે. કોવિડ 19 ની આ બીજી લહેર ગયા વર્ષથી પણ વધુ ખતરનાક બતાવાય રહી છે. કારણ કે આ વર્ષે યુવાઓમાં સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાય રહ્યો છે અને શ્વાસ લેવામાં પરેશાની કારણે આ બીમારીએ વધુ ભયાનક સ્વરૂપ લઈ લીધુ છે. આવામાં લોકો બચાવ સાથે સમય પર આ બીમારીની શોધ લગાવવા માટે સમય સમય પર મારુ ઓક્સીજન લેવલ ચેક કરી રહ્ય છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે સરકારને આદેશ આપ્યુ છે કે તે COVID-19ના લક્ષણોથી પીડિત લોકોને 6 મિનિટના ટેસ્ટના વિશે જાગૃત કરે. આ ટેસ્ટને ઘરે ખૂબ જ સહેલાઈથી કરી શકાય છે. આવો જાણીએ આ ટેસ્ટને કરવાની રીત.. 
 
આ રીતે કરો ઓક્સીજન લેવલ ચેક 
 
- ટેસ્ટ પછી પોઝિટીવ રિપોર્ટ આવતા લોકોને ઘરમાં જ ઓક્સીમીટરનો ઉપયોગ કરીને તમારા ઓક્સીજન સ્તરની તપાસ કરવી જોઈએ.  લોકો પઓતાની આંગળી પર ઓક્સીમીટર લગાવીને છ મિનિટની વૉક ટેસ્ટ પણ કરી શકે છે. તમારી મધ્યમા આંગળીમાં ઓક્સીમીટર પહેરો. હવે 6 મિનિટ માટે એક સમાન સપાટ જમીન પર સતત ચાલો. 6 મિનિટ પછી  જો ઓક્સીજનનુ સ્તર નીચે નથી જતુ તો વ્યક્તિને સ્વસ્થ માનવામાં આવે છે. 
 
આ રીતે રાખો નજર - ઓક્સીજનનુ સ્તર 1 ટકાથી ઓછુ થઈ જાય તો ચિંતાની કોઈ વાત નથી. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે સ્તર પર નજર રાખવા માટે દિવસમાં કે કે બે વાર એક્સરસાઈઝ કરવી જોઈએ. જો ઓક્સીજનનુ સ્તર 93  ટકાથી ઓછુ થઈ જાય છે અને વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તે વ્યક્તિને તરત હોસ્પિટલ જવુ જોઈએ.  અસ્થમાથી પીડિત લોકો માટે ટેસ્ટની સલાહ નથી આપવામાં આવતી. સાથે જ 60 વર્ષથી વધુ વયના લોકોએ છ મિનિટને બદલે 3 મિનિટ સુધી વોક કરી શકે છે. 
 
આ વાતોનુ રાખો ધ્યાન 
 
- એવા કપડા અને જૂતા પહેરો જે હળવા અને આરામદાયક રહે 
- ચાલવા  માટે લાકડી કે વોકરનો ઉપયોગ કરી શકો છો 
- ટેસ્ટ કરતા પહેલા હળવુ ભોજન કરો 
- તમે તમારી સામાન્ય દવાઓ લઈ શકો છો 
- ટેસ્ટના બે કલાકની અંદર વ્યાયામ ન કરશો 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments